યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો
એર ઇન્ડિયા બાદ હવે ઈન્ડિગોએ પણ મુસાફરીના ખર્ચમાં વધારો કર્યો છે. એરલાઇનની જાહેરાત મુજબ 14 માર્ચ, 2026 રાત્રે 00:01 વાગ્યાથી (આજે રાત્રે 12 વાગ્યે અને 1 મિનિટે) તમામ નવા બુકિંગ…
મિડલ ઈસ્ટ માટે 13 માર્ચથી એર ઈન્ડિયાની 78 ફ્લાઈટ્સ શરૂ, મુસાફરોને મળશે વધુ સુવિધા
પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં મુસાફરોની વધતી માંગ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે 13 માર્ચ 2026થી કુલ 78 શેડ્યૂલ અને નોન-શેડ્યૂલ ફ્લાઈટ્સ શરૂ કરવાની જાહેરાત કરી…
ખાડી દેશોમાં યુદ્ધને કારણે હવાઈ મુસાફરી થશે મોંઘી, ફ્યુઅલ સરચાર્જમાં કરાયો મોટો વધારો
ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને આ પ્રકારની ભૂગોળીય રાજકીય અસ્થિરતાના કારણે એરલાઈન કંપનીઓને ભારે અસર પડી રહી છે. આ સંજોગોમાં, એર ઇન્ડિયા ગ્રુપે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્યુઅલ…
ભુજ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી, હવામાં ત્રણ ચક્કર બાદ સલામત લેન્ડિંગ
દિલ્હીથી ભુજ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લેન્ડિંગ સમયે ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોમાં થોડીવાર માટે દહેશત ફેલાઈ ગઈ હતી. સાંજના 5:55 વાગ્યે ભુજ એરપોર્ટ પહોંચવાની હતી તે ફ્લાઈટે લેન્ડિંગ પહેલા…
ઉડ્ડયન ક્ષેત્રે અમુક કંપનીઓનું વર્ચસ્વ ઘટશે? સરકારે આ નવી એરલાઇન્સને આપી મંજૂરી
ઇન્ડિગોના ઓપરેશનલ કટોકટી બાદ, સરકારે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રને કેટલીક કંપનીઓના વર્ચસ્વમાંથી મુક્ત કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. કેટલાક સમયથી, ભારતનું ઉડ્ડયન બજાર ઇન્ડિગો અને એર ઇન્ડિયા જેવી એરલાઇન…
ઇન્ડિગોની 70થી વધુ ફ્લાઇટ્સ રદ, દેશભરના એરપોર્ટ્સ પર વિલંબનો સામનો
હવાઈ મુસાફરોને છેલ્લા કેટલાક દિવસથી ફ્લાઇટ રદ અને વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ 70થી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે, જેમાં બેંગલુરુ, મુંબઈ…
એર ઇન્ડિયાની ગંભીર બેદરકારી: સલામતી પ્રમાણપત્ર વિના ઉડતું રહ્યું વિમાન, હજારો મુસાફરોનો જીવ જોખમમાં
એર ઇન્ડિયામાં સલામતી સંબંધિત એક મોટી બેદરકારીનો ચોંકાવનારો કેસ બહાર આવ્યો છે. એરલાઇનનું એરબસ A320 વિમાન લગભગ એક મહિના સુધી માન્ય એરવર્થિનેસ રિવ્યૂ સર્ટિફિકેટ (ARC) વિના જ ઉડાણ ભરતી રહ્યું…














