પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશન બંધ કરવા પર અખિલેશ યાદવે સરકાર સામે ઉઠાવ્યા સવાલ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજના સંગમ રેલ્વે સ્ટેશન બંધ થવા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે તેને સરકારની સંપૂર્ણ નિષ્ફળતા ગણાવી અને કહ્યું કે ભાજપ સરકાર સામાન્ય લોકોને…