ઉનાળામાં છાશ સારી કે દહીં, કયું વધારે ફાયદાકારક? જાણો પોષક તત્વો અને આરોગ્ય લાભ વિશે
ઉનાળાની તીવ્ર ગરમીમાં શરીરને ઠંડક આપવા માટે આપણા ઘરોમાં દહીં અને છાશનો ઉપયોગ કાયમથી થતો આવ્યો છે. આ બંને પોષક તત્વોથી ભરપૂર પરંપરાગત પેય આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે, પરંતુ…
IPL 2025: ચેપોકમાં SRHનો ઐતિહાસિક વિજય, CSKને ઘરઆંગણે 5 વિકેટે હરાવ્યું
IPL 2025માં શુક્રવારે રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ચેપોક સ્ટેડિયમમાં 5 વિકેટે શાનદાર જીત નોંધાવી. ટોસ હારીને પહેલા બેટિંગ કરતી CSKની ટીમ 20 ઓવરમાં 154 રન…
25 April World Malaria Day: શા માટે ઉજવાય છે મેલેરિયા દિવસ, જાણો અહીં સંપૂર્ણ વિગત
દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 એપ્રિલે ‘વિશ્વ મેલેરિયા દિવસ’ (World Malaria Day 2025) ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસનો હેતુ વિશ્વભરમાં મેલેરિયા અંગે જાગૃતિ ફેલાવવાનો અને આ ઘાતક…
OTT પ્લેટફોર્મ પર પુખ્ત સામગ્રીના પ્રસારણ અંગે નીતિગત બાબતોમાં દખલ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો, આ ટિપ્પણી કરી
OTT પ્લેટફોર્મ પર પુખ્ત સામગ્રીના પ્રસારણ અંગે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ એક નીતિ સંબંધિત મામલો છે, જેમાં ન્યાયતંત્રનો હસ્તક્ષેપ યોગ્ય નથી.…
PM મોદીએ એલોન મસ્ક સાથે કરી ફોન પર વાત, આ મુદ્દે કરી ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ…
April 17 : આજે છે વિશ્વ હિમોફિલિયા દિવસ, તો જાણીએ આ દિવસના મહત્વ વિષે
દર વર્ષે 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ, જે વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયા (WFH) દ્વારા આયોજિત થાય છે, એનો મુખ્ય ઉદ્દેશ હિમોફિલિયા અને અન્ય રક્તસ્ત્રાવ વિકૃતિઓ…
હવે હાઈવે પર ટોલ બુથની જરૂર નહિ પડે? નવી નીતિ આવી રહી છે અમલમાં; શું કહ્યું ગડકરીએ…
કેન્દ્ર સરકાર દેશના ટોલ બૂથ અંગે મોટો ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દેશના હાઇવે પર ટોલ ચૂકવવાની પદ્ધતિ બદલાવા જઈ રહી છે. કેન્દ્ર આગામી…
April16 : આજે ઉજવાઈ રહ્યો છે રાષ્ટ્રીય કેળા દિવસ, દુનિયાના સૌથી જૂના અને લોકપ્રિય ફળને સમર્પિત એક ખાસ દિવસ
એપ્રિલ મહિનાના ત્રીજા બુધવારે ઉજવાતા રાષ્ટ્રીય કેળા દિવસની ઉજવણી આજે વિશ્વભરમાં થઈ રહી છે. આજના દિવસે લોકો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેળાને ખાઈને, વિવિધ ડીશ બનાવીને અને સોશિયલ મીડિયા પર કેળા…
સરકારની તિજોરી છલકાશે… RBI આપશે 2.5 લાખ કરોડ રૂપિયા ! જાણો કારણ
કેન્દ્ર સરકારને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી મોટી રકમ મળવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2025 માં, રિઝર્વ બેંક સરપ્લસ રકમ સરકારને ટ્રાન્સફર કરશે. તેની રકમ 2.5…
















