પાકિસ્તાન સાથે વાત થશે તો Pok પર જ થશે, લોહી અને પાણી સાથે ન વહે : PM મોદી
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને 7 મે થી 10 મે દરમિયાન થયેલી લશ્કરી પ્રવૃત્તિઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. તેમનું સંબોધન એવા…
વડાપ્રધાન મોદી આજે સાંજે 8 વાગે કરશે દેશને સંબોધન, ઓપરેશન સિંદૂર બાદ પહેલું સંબોધન
‘ઓપરેશન સિંદૂર’ શરૂ થયા પછી પહેલી વાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીનું આ સંબોધન બંને દેશો વચ્ચે જમીન, હવા અને સમુદ્ર પરના તમામ…
રશિયા યુદ્ધનો અંત લાવવા તૈયાર ! પુતિન યુક્રેન સાથે સીધી વાતચીતની કરી ઓફર
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે 15 મેના રોજ ઇસ્તંબુલમાં યુક્રેન સાથે સીધી વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો હતો, અને કહ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય કાયમી શાંતિ સ્થાપિત કરવાનો અને યુદ્ધના મૂળ કારણોને…
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ સિંધુ જળ સંધિનું શું થશે? જાણો વિગત
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે ભારતીય વિદેશ મંત્રાલય તરફથી એક મોટું નિવેદન બહાર આવ્યું છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે યુદ્ધવિરામ માટે કોઈ પૂર્વ કે પછીની શરતો નહોતી.…
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દિલ્હી એરપોર્ટથી 90 ફ્લાઇટ્સ રદ, દેશના આ એરપોર્ટ પણ થયા બંધ
ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. દરમિયાન, દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઘણી ફ્લાઇટ્સ…
Operation Sindoor હજુ પણ છે શરૂ? જાણો સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહે શું કહ્યું
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ PoK અને પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ સામે Operation Sindoor શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા. Operation…
રીબડા: અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ-રાજદીપ સહિત 4 સામે નોંધાઈ દુષ્પ્રેરણની ફરિયાદ, જાણો શું છે મામલો
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગોંડલ ચર્ચામાં છે. આઅ દરમિયાન ફરી એક વાર ગોંદયલ ચર્ચામાં આવ્યું છે. આજે રીબડાની સીમમાં અમિત ખૂંટ નામના વ્યક્તિએ આપઘાત કર્યો હતો જે મામલે મૃતકના ભાઈએ…
હવે ગાંધીનગર સુધી ધક્કો ખાવાની નથી જરૂર, હર્ષ સંઘવી E-Mail પર જ લાવી રહ્યા છે પ્રશ્નનું નિરાકરણ
ડિજીટલ યુગમાં રાજ્યના સામાન્ય નાગરિકો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તેની ચિંતા કરીને સમસ્યાના સમાધાન માટે તાત્કાલિક અને પારદર્શક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યના ગૃહ, વાહન-વ્યવહાર…
ભારતે પાકિસ્તાને આપ્યો મોટો ફટકો, હવે આ સેવા પર લગાવ્યો પ્રતિબંધ
એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, ભારત સરકારે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓના વિનિમયને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધો છે. આ નિર્ણય હવાઈ અને જમીન બંને માર્ગો માટે લાગુ…
ભારતે પાકિસ્તાન સાથે તોડયા વેપાર સંબંધો ! તમામ આયાત-નિકાસ પર મૂક્યો સંપૂર્ણ પ્રતિબંધ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક કડક પગલું ભર્યું છે. ભારત સરકારે તાત્કાલિક અસરથી પાકિસ્તાનમાં ઉદ્ભવતા અથવા ત્યાંથી નિકાસ થતા તમામ માલની પ્રત્યક્ષ…
















