બોલિવૂડના દિગ્ગજ કોમેડી અભિનેતા અસરાનીનું ૮૪ વર્ષની વયે નિધન
દિવાળીના પાવન અવસરે મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. બૉલિવૂડના જાણીતા અને લોકપ્રિય કોમેડી કલાકાર અસરાની (Asrani) નો લાંબી બીમારી પછી ૮૪ વર્ષની વયે અવસાન થયું છે. ફેફસાંની સમસ્યાના…
દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે ‘પડતર દિવસ’ શા માટે આવે છે?, જાણો ખાલી દિવસનું મહત્વ
આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરને ઉજવવામાં આવી રહી છે અને ત્યારબાદ 22 ઓક્ટોબરે ગુજરાતી નવું વર્ષ (બેસતું વર્ષ) શરૂ થશે. પરંતુ, આ બંને તહેવારો વચ્ચે આવેલા એકદિનને લોકો સામાન્ય રીતે…
Gold-Silver Price Drop: ચાંદી 17 હજાર તો સોનામાં પણ 5,000થી વધુનો ઘટાડો, જાણો ભાવ
દિવાળીના તહેવારની ખુશીઓ વચ્ચે ચાંદી અને સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. bullion બજારમાં આજના દિવસે ખરીદીનો જામાવ થયો છે, કારણ કે ચાંદીમાં 17,000 રૂપિયા અને સોનામાં 5,000થી વધુનો ઘટાડો…
કેનેડામાં ભારતીયોની સુરક્ષા અંગે ઊઠ્યા સવાલો, હાઈ કમિશનર દિનેશ પટનાયકે વ્યક્ત કરી ચિંતા
કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષા મુદ્દે ભારતના નવા હાઈ કમિશનર દિનેશ કે. પટનાયકે ગંભીર સવાલો ઊઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, “મને જ અહીં સુરક્ષાની જરૂર છે, તે વિચિત્ર વાત છે.” આ…
Rajkot : માત્ર 15 કલાકમાં 4 હત્યાઓથી દહેશત, CFL ક્વાર્ટરમાં 30 વર્ષીય યુવાનની છરી વડે હત્યા
દિવાળી જેવો પવિત્ર તહેવાર પણ રાજકોટ શહેર માટે લોહિયાળ બની રહ્યો છે. માત્ર 15 કલાકના ગાળામાં 4 હત્યાઓના બનાવોએ શહેરમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે. તાજેતરનો તાજો બનાવ જામનગર…
પાકિસ્તાનમાં 4.7 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં દહેશત; કેટલીક ઇમારતોને નુકસાન
પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં સોમવારે સવારે ભૂકંપના તીવ્ર ઝટકાઓ અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 નોંધાઇ છે. લોકોએ ગભરાટભેર ઘરો અને ઓફિસો ખાલી કરી સુરક્ષિત સ્થળે દોડ્યું હતું. જો…
દિવાળીએ ખેડૂતો માટે ખુશીના સમાચાર, ગુજરાત સરકારે 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો માટે દિવાળી પર મોટી રાહતના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 દરમ્યાન થયેલી અતિવૃષ્ટિના કારણે થયેલા ખેડૂતોના નુકસાનને ધ્યાને લઇને રાજ્ય સરકારે…
લૂવ્ર મ્યુઝિયમમાંથી 7 મિનિટમાં થઇ ચકચારી ચોરી, નેપોલિયનના ઐતિહાસિક ઝવેરાત ગાયબ
વિશ્વના સૌથી વિઝિટ કરાતા મ્યુઝિયમ ‘લૂવ્ર’માં રવિવારની સવારે એક ચોંકાવનારી ચોરીની ઘટના બની હતી, જેમાં માત્ર 7 મિનિટમાં ચોરોએ ઐતિહાસિક રીતે અમૂલ્ય એવા 8 ઝવેરાત ગાયબ કરી દીધા. આ ચોરી…
‘નૌકાદળ સાથે વડાપ્રધાન મોદીએ કરી દિવાળી પર્વની ઉજવવી, INS વિક્રાંત પર જાણો શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ INS વિક્રાંત પર નૌકાદળના જવાનો સાથે દિપાવલી પર્વની ઉજવણી કરી. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ દિવાળી તેમના માટે ખાસ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ,…
દિવાળી એટલે ભક્તિ, સમૃદ્ધિ અને સકારાત્મકતાનો પર્વ | #diwali2025
દિવાળી પ્રકાશનો પર્વ, અંધકાર પર ઉજાસનો વિજય દીપ પ્રગટાવવાનું ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પાંચ દિવસીય દિવાળીના દરેક દિવસે અલગ-અલગ પરંપરા અને મહિમા કાળી ચૌદસથી લઈને નવા વર્ષ સુધીની દિવાળીની…
















