ચાંદીના ભાવમાં ફરી આસમાને, જાણો શું છે સ્થિતિ
વધતા જતા વૈશ્વિક ભૂરાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે, ભારતીય વાયદા બજાર (MCX) માં કિંમતી ધાતુઓએ આકર્ષણ જમાવ્યું છે. મંગળવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન ચાંદીના ભાવમાં ભારે ઉછાળો આવ્યો હતો, જેના…
કરુર ભાગદોડ કેસમાં CBIએ TVK ચીફ વિજયને પૂછપરછ માટે પાઠવ્યું સમન્સ, 12 જાન્યુઆરીએ થશે પૂછપરછ
કરુર ભાગદોડ કેસ અભિનેતા અને તમિલગા વેટ્ટી કઝગમ (TVK) ના વડા વિજયની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. CBIએ TVKના વડા વિજયને નોટિસ જારી કરી છે, જેમાં તેમને 12 જાન્યુઆરીએ નવી…
Grok AIને કેન્દ્ર સરકારે આપ્યું 72 કલાકનું અલ્ટીમેટમ, જાણો શું છે મામલો
એલોન મસ્કની કંપની xAI નું ચેટબોટ, Grok AI, હાલમાં વિવાદમાં ફસાયેલું છે. કેન્દ્ર સરકારે 2 જાન્યુઆરી, 2026 ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને નોટિસ જારી કરીને રિપોર્ટ માંગ્યો હતો,…
હિંસા બાદ નેપાળના બિરગંજમાં તણાવ, કર્ફ્યુ વચ્ચે પરિસ્થિતિ નિયંત્રણમાં
નેપાળના બિરગંજમાં હિંસા બાદ તણાવ સતત વધી રહ્યો છે. આ સમગ્ર વિવાદ એક સાંપ્રદાયિક સોશિયલ મીડિયા વીડિયોથી ઉદ્ભવ્યો હતો અને તે એક ધાર્મિક સ્થળ સાથે સંબંધિત છે. ચિંતાજનક પરિસ્થિતિને ધ્યાનમાં…
ગુજરાત પોલીસની GP-SMASH પહેલ: નાગરીકો ઘર બેઠા સોશિયલ મીડિયા દ્વારા લાવી રહ્યા છે ફરિયાદોનું નિરાકરણ
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકો સાથે સોશિયલ મીડિયા મારફતે કનેક્ટ થવા માટે 1 માર્ચ, 2025 ના રોજ શરૂ કરાયેલી GP-SMASH (Gujarat Police – Social Media Monitoring, Analysis and Systematic Handling)…
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની હાલત હવે સ્થિર છે અને તેઓ છાતીના નિષ્ણાતની દેખરેખ હેઠળ છે. હોસ્પિટલના એક…
સુરત કોર્ટમાં બોમ્બ હોવાની ધમકીથી હડકંપ, સમગ્ર પરિસર ખાલી કરાવી સર્ચ ઓપરેશન શરૂ
સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અનામી ધમકી મળતા સમગ્ર કાયદાકીય તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે હડકંપ મચી ગયો છે. ધમકી મળતા જ સુરત કોર્ટમાં તાત્કાલિક સાવચેતીની કાર્યવાહી શરૂ કરી…
હરિદ્વાર અર્ધ કુંભ: 105 ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધની તૈયારી
ઉત્તરાખંડ સરકાર 2027ના અર્ધ કુંભ મેળાને ધ્યાનમાં રાખીને હરિદ્વારના ગંગા ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ માટે કડક નિયમો પર વિચાર કરી રહી છે. 105 ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવાનો…
















