ખડગેનો મોટો દાવો, કહ્યું- PM મોદીને હતા આતંકી હુમલાના ઈનપુટ

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર અહેવાલ આપવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ…

UNSC બેઠક: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવના માહોલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બંધ બારણે ચર્ચા

જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં આજે મહત્વની બેઠક મળી રહી છે. આ બેઠક…

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગૃહ મંત્રાલયનો મહત્વનો નિર્ણય, તમામ રાજ્યોને આપી આ સૂચના

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ એક મોટું પગલું ભર્યું છે. દેશના અનેક રાજ્યોને મોક ડ્રીલ કરવા સૂચના આપી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલય દ્વારા જારી…

પાકિસ્તાને ફરી કર્યો સાયબર એટેક, ભારતની સંરક્ષણ વેબસાઇટ્સને બનાવી નિશાન !

પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન, ભારતીય સેનાએ માહિતી આપી છે કે પાકિસ્તાની હેકર્સે ભારતની મહત્વપૂર્ણ સંરક્ષણ વેબસાઇટ્સને નિશાન બનાવી છે…

પુતિને વડાપ્રધાન મોદી સાથે કરી ફોન પર વાત, જાણો શું થઈ ચર્ચા

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વાર્ષિક ઉચ્ચ-સ્તરીય બેઠકમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવવાના છે. રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આમંત્રણ સ્વીકાર્યું છે. સોમવારે બંને નેતાઓએ ટેલિફોન પર વાત કરી હતી.…

જમ્મુ-કાશ્મીર: લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ, 22 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં રવિવારે એક દુખદ ઘટના બની છે જ્યાં લગ્નની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ. ધન્નીધર કપ્પા ખા વિસ્તારમાં, લગ્ન સમારોહ દરમિયાન ઘરની દિવાલ ધરાશાયી થતા 22 લોકો ગંભીર રીતે…

UP : લલિતપુરમાં માટીની ખાણ ધસી પડતાં બે યુવાનોના મોત

ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાના તાલબેહટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા બિગારી ગામ પાસે એક ગંભીર દુર્ઘટના ઘટી છે. રવિવાર રાત્રે અહીંના સિદ્ધ બાબા મંદિર નજીક માટી ખોદકામ દરમિયાન માટીની ખાણ ધસી…

કરાચીથી અમદાવાદ લૅન્ડ થયેલા બે હેલિકોપ્ટર પર મોટો ખુલાસો, જાણો શું છે સમગ્ર મામલો

સાંજે આશરે 6:30 વાગ્યે કરાચીથી અમદાવાદ એરપોર્ટ પર બે વિદેશી હેલિકોપ્ટર ઉતરતાં ચકચાર મચી ગઈ હતી. જ્યારે ભારતમાં પાકિસ્તાની વિમાનો માટે હવાઈ અવકાશ બંધ છે ત્યારે આ હેલિકોપ્ટર કેવી રીતે…

સિંધુ જળ સંધિ પછી, ભારતે ‘વોટર સ્ટ્રાઇક’ કરી, હવે બગલીહાર ડેમમાંથી પાણીનો પ્રવાહ બંધ કર્યો

ભારતે ચેનાબ નદી પરના બગલીહાર ડેમમાંથી પાણીનો પ્રવાહ બંધ કરી દીધો છે અને જેલમ નદી પરના કિશનગંગા ડેમ માટે પણ આવા જ પ્રોજેક્ટની યોજના બનાવી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં…

પાકિસ્તાનને સેનાની ગુપ્ત માહિતી લિક કરનાર બે શખ્સ પંજાબમાંથી ઝડપાયા

બંને આરોપીઓ સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, અને વધુ તપાસ ચાલી રહી છે. પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવ વચ્ચે, અમૃતસરમાં આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારો અને એર…