7 મે 2025: ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ, યાદ કરીએ તેમના દુર્લભ સાહિત્યક કવિત્વને

આજે વિશ્વપ્રસિદ્ધ કવિ, દાર્શનિક અને નોબેલ વિજેતા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ છે. સાહિત્ય, સંગીત અને દાર્શનિક વિચારો દ્વારા ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર ઓળખ આપનારા ટાગોરનો આ દિવસ દેશભરમાં સાંસ્કૃતિક…

એર સ્ટ્રાઈક બાદ ભારત એલર્ટ મોડમાં, ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ અનેક ફ્લાઈટ્સ કરી રદ

પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે મંગળવારે મોડી રાત્રે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઓપરેશન હેઠળ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા.…

OPERATION SINDOOR: ત્રણેય દળોએ મિસાઇલો છોડી, જૈશ-હાફિઝ સઈદના ઠેકાણાઓ પર હુમલા

ભારતે આતંકવાદ સામે ગંભીર પગલું ભરતા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલી આતંકવાદી છાવણીઓ પર મજબૂત પ્રહાર કર્યો છે. બુધવારે મોડી રાત્રે ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ નવથી વધુ આતંકી…

‘Operation Sindoor’ પર PM મોદી ખુદ રાખી રહ્યા હતા નજર, ડોભાલે આપી તમામ અપડેટ

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આપતા, ભારતીય સેનાએ બુધવારે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ  PoK માં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલાઓ દ્વારા ચોક્કસ અને સુનિયોજિત હુમલાઓ…

OPERATION SINDOOR:અજિત ડોભાલે સ્ટ્રાઈક બાદ યુએસ, રશિયા અને સાઉદીને આપ્યા અહેવાલ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આપતી વખતે ભારતે “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન સ્થિત નવ આતંકી ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહી બાદ ભારતે આંતરરાષ્ટ્રીય…

OPERATION SINDOOR: પાકિસ્તાને ભારતીય હુમલાની કરી કબૂલાત, શાહબાઝે શું કહ્યું જુઓ….

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો કડક જવાબ આપતાં ભારતે “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા. ભારતીય સશસ્ત્ર દળોએ કહ્યું કે આ…

OPERATION SINDOOR: ભારતે પાકિસ્તાનના 9 લક્ષ્યો પર મિસાઇલો છોડી કર્યો હુમલો

ભારતીય સેનાએ 6 મે 2025ની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલો કરીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે. આ કાર્યવાહી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં…

દેશભરમાં મોક ડ્રીલની તૈયારીઓ ચાલુ, PM મોદી અને ડોભાલ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત

ભારત સરકાર 7 મે, બુધવારે સમગ્ર દેશમાં મોક ડ્રિલ (Mock Drill) યોજી રહી છે, જેનો મુખ્ય હેતુ છે આપત્તિના સમયે નાગરિક સુરક્ષા અને તાકીદના પ્રતિસાદની તૈયારીની સમીક્ષા કરવી. આ કવાયત…

સિંધુ જળ કરાર મુદ્દે પહેલીવાર PM મોદીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં સાઇન થયેલી સિંધુ જળ સંધિ વિશે હવે ભારત સરકારનો વલણ બદલાયો છે. પહેલગામ આતંકી હુમલા પછી ભારત સરકારે આ સંધિનો અમલ સ્થગિત કરવાનો નિર્ણાયક પગલાં…

ભારતીય વાયુસેના પાકિસ્તાન સરહદ નજીક કરશે હવાઈ અભ્યાસ, ભારતે જારી કર્યું NOTAM

ભારત સરકારે પાકિસ્તાન સાથેની દક્ષિણ સરહદ નજીક 7 અને 8 મેના રોજ મોટા પાયે હવાઈ સૈન્ય કવાયત માટે ‘એરમેનને નોટિસ’ (NOTAM) જારી કરી છે. આ માહિતી ભૂ-ગુપ્તચર નિષ્ણાત ડેમિયન સિમોને…