AAPએ રાજ્યસભા પેટાચૂંટણી માટે ઉમેદવારની કરી જાહેરાત, ઉદ્યોગપતિ રાજીન્દરના નામ પર મંજુરીની મહોર

આમ આદમી પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે ઉદ્યોગપતિ રાજિન્દર ગુપ્તાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પાર્ટીએ તેમના નામની સત્તાવાર જાહેરાત કરી છે. પંજાબમાંથી રાજ્યસભા બેઠક માટે 24 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાવાની…

Bihar : લાલુ યાદવના ઘર પર ટિકિટને લઈ હંગામો, લોકોએ કર્યા સૂત્રોચ્ચાર

બિહારના ખાદુમપુર મતવિસ્તારના આરજેડી ધારાસભ્ય સતીશ કુમાર સામે વિરોધ કરવા માટે પટણામાં લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના સત્તાવાર નિવાસસ્થાનો પર હુમલો કર્યો. તેમણે માંગ કરી કે ધારાસભ્યને ફરીથી નોમિનેટ…

‘બુલડોઝરથી નહીં, કાયદાથી ચાલે છે ભારત…’ — ચીફ જસ્ટિસ બીઆર ગવઈનું મહત્વપૂર્ણ નિવેદન

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈએ મોરેશિયસની સત્તાવાર મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે “ભારતીય ન્યાયિક પ્રણાલી બુલડોઝરના શાસનથી નહીં, પરંતુ કાયદાના શાસનથી સંચાલિત થાય છે.” તેમણે કહ્યું…

સરકારની ઈ-કોમર્સ કંપનીઓ પર કડક નજર, COD માટે વધારાની ફી વસૂલવાની ફરિયાદોને લઈ તપાસ શરૂ

દેશમાં ઇ-કોમર્સ ક્ષેત્ર ઝડપથી વિસ્તરતું જાય છે, ત્યારે ગ્રાહકોના હિત અને અધિકારોની રક્ષા માટે સરકાર પણ સક્રિય બની રહી છે. તાજેતરમાં, ગ્રાહક બાબતોના વિભાગે ઓનલાઈન ખરીદી દરમિયાન કેશ ઓન ડિલિવરી…

2 વર્ષથી નાના બાળકોને કફ સિરપ આપવાથી બચો: કેન્દ્ર સરકાર દ્વારા કડક એડ્વાઈઝરી

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના સેવનથી બાળકોના મોતના કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે મોટા પગલા લીધાં છે. આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS) દ્વારા દેશભરમાં કડક એડ્વાઇઝરી જાહેર કરી છે. ખાસ…

આર્મી ચીફે પાકિસ્તાનને આપી ચેતવણી, ઓપરેશન સિંદૂર 2.0 મામલે જાણો શું કહ્યું

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને એક મોટી ચેતવણી આપી છે. સેના પ્રમુખે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેણે આતંકવાદ બંધ કરવો પડશે નહીંતર તેની ભૂગોળ બદલાઈ જશે.…

IAF ચીફે ઓપરેશન સિંદૂર અંગે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે ગુરુવારે ઓપરેશન સિંદૂરને તાજેતરના વર્ષોમાં સૌથી મહત્વપૂર્ણ લશ્કરી કાર્યવાહી ગણાવી હતી અને કહ્યું હતું કે આ કાર્યવાહી ભારતની મજબૂત એર ડીફેન્સ સીસ્ટમ…

સોનમ વાંગચુકની ધરપકડ મામલે તેમની પત્ની ગીતાંજલિએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, જાણો શું કહ્યું

લદ્દાખમાં ઝેન- ઝી વિરોધ પ્રદર્શન અને હિંસા બાદ તાજેતરમાં ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલી આંગ્મોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે વાંગચુકની ધરપકડને પડકારી છે અને તેમની તાત્કાલિક મુક્તિની…

ચાર ધામ યાત્રા માટે કપાટ બંધ થવાની તારીખો થઇ જાહેર, જાણો વિગત અહીં

ઉત્તરાખંડના ચાર પ્રખ્યાત ધાર્મિક તીર્થસ્થાનો બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા ટૂંક સમયમાં શિયાળાની ઋતુ માટે બંધ થઇ રહ્યા છે. આ સંબંધમાં સુચનાઓ અને તારીખો જાહેર કરાઈ છે જેથી યાત્રિકોએ…

JNUમાં રાવણ દહન દરમિયાન વિવાદ: ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના ફોટા સાથે ABVP અને JNUSU આમને-સામને

દિલ્હીની જાણીતી યુનિવર્સિટી JNU ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ ગઈ છે. રાવણ દહન કાર્યક્રમ દરમિયાન ત્યાં ઘમાસાણ થઈ ગયું જ્યારે ABVPના કાર્યક્રમમાં રાવણના પૂતળા પર ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના ફોટા…