ગૌતમ ગંભીરને મોટી રાહત: દિલ્હી હાઈકોર્ટે કોવિડ દવાઓ સ્ટોકિંગ કેસ રદ્દ કર્યો

દિલ્હી હાઈકોર્ટે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભૂતપૂર્વ સાંસદ ગૌતમ ગંભીરને મોટી રાહત આપી છે. કોવિડ-19 મહામારી દરમિયાન લાયસન્સ વિના દવાઓનો સંગ્રહ અને વિતરણ કરવાના આરોપોને લઈને દિલ્હીની ડ્રગ્સ…

જમ્મુ-કાશ્મીર: હંદવારા જંગલમાં આતંકીઓનું ભૂગર્ભ ઠેકાણું શોધાયું, મોટી સંખ્યામાં હથિયારો-વિસ્ફોટકો જપ્ત

જમ્મુ અને કાશ્મીરનાં ઉત્તર ક્ષેત્ર હંદવારા ખાતે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. નૌગામ સેક્ટરના નીરિયાન જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોએ એક ભૂગર્ભ આતંકી ઠેકાણું શોધીને નષ્ટ કર્યું છે. અહીંથી મોટી…

કર્ણાટકમાં સત્તા પરિવર્તનની અટકળો વચ્ચે ડી.કે. શિવકુમારનું મોટું નિવેદન: “તમામ 140 ધારાસભ્યો મારા પોતાના છે”

કર્ણાટકમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય અટકળો અને “નવેમ્બર ક્રાંતિ”ની ચર્ચા વચ્ચે નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પહેલી વાર ખુલ્લેઆમ પોતાના વલણની સ્પષ્ટતા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે…

બિહાર: નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ મળ્યો

મુખ્યમંત્રી નીતિશ કુમારના શપથ ગ્રહણના એક દિવસ બાદ શુક્રવારે બિહાર સરકારે નવા મંત્રીઓના વિભાગો ફાળવ્યા. મહત્વપૂર્ણ ગૃહ વિભાગ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને સોંપવામાં આવ્યો છે. આ મંત્રીઓમાં ભાજપના 14 અને…

SIR મામલે સુપ્રીમ કોર્ટમાં ફરી પડકાર, મતદાર યાદી સુધારણા ચર્ચામાં

ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં ચૂંટણી પંચ દ્વારા SIR (Summary Intensive Revision of Electoral Rolls) હાથ ધરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે આ અરજીઓની સુનાવણી માટે…

દેશમાં આજથી લાગુ થયા નવા ચાર શ્રમ કોડ: કામદારો માટે મળશે લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષા અને મફત આરોગ્ય તપાસ

આજે દેશભરમાં નવા ચાર શ્રમ કોડ અમલમાં આવ્યા છે, જે કામદારો માટે લઘુત્તમ વેતન, સમાન પગાર, સામાજિક સુરક્ષા અને મફત આરોગ્ય તપાસ જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરશે. શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ…

8માં પગાર પંચમાં DA, HRA અને TA બંધ થશે? કર્મચારીઓ માટે મહત્વનો અપડેટ બહાર આવ્યો

કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ (8th Pay Commission) માટે Terms of Reference (ToR) જાહેર કરી દીધા છે, જેને પગલે સ્પષ્ટ થઈ ગયું છે કે નવા પગાર પંચની સત્તાવાર રચના થઈ…

સીજેઆઈ બી. આર. ગવઈનું વિદાય સંબોધન: “હું બૌદ્ધ ધર્મનું પાલન કરું છું, જે શાંતિ અને કરુણાનો સંદેશ આપે છે”

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી. આર. ગવઈએ તેમના વિદાય સમારંભમાં હ્રદયસ્પર્શી અને સંદેશસભર સંબોધન આપ્યું. તેમણે જણાવ્યું કે તેઓ વ્યક્તિગત જીવનમાં બૌદ્ધ ધર્મના અનુયાયી છે, જે તેમને શાંતિ, સહઅસ્તિત્વ અને…

સંદીપ પ્રધાન સેબીના પૂર્ણ સમયના સભ્ય તરીકે નિયુક્ત, કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય

ભારતના નાણાકીય બજારના નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં એક મહત્વપૂર્ણ નિયુક્તિ કરવામાં આવી છે. 1990 બેચના આઈઆરએસ અધિકારી સંદીપ પ્રધાનને કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ વર્ષ માટે…

અમેરિકા-ભારત મિસાઈલ ડીલ: 100 ટેન્ક કિલર મિસાઈલ સાથે સેનાની શક્તિમાં વધારો

ભારતીય સેનાની શક્તિ હવે નવી ઊંચાઈએ પહોંચવાની તૈયારી કરી રહી છે. ભારત અને અમેરિકાના 775 કરોડ રૂપિયાની ઐતિહાસિક ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષર થયા છે. આ ડીલ હેઠળ, અમેરિકા ભારતને 100…