વંદે ભારત એક્સપ્રેસ હવે જમ્મુ-શ્રીનગર વચ્ચે દોડશે, 5 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરશે અંતર
ઉત્તર રેલવેએ જમ્મુ અને કાશ્મીર વચ્ચે રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉત્તર રેલ્વે દ્વારા શ્રી માતા વૈષ્ણો દેવી કટરા રેલ્વે સ્ટેશન-શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત…
કેરળનું નામ બદલીને ‘કેરળમ’ કરાયું, કેન્દ્ર સરકારે પ્રસ્તાવને મંજૂરી આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે એક મોટો નિર્ણય લીધો. કેન્દ્ર સરકારે કેરળનું નામ બદલીને ‘કેરળમ’ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી…
મહાકાલેશ્વર મંદિરમાં સંધ્યા-શયન આરતી માટે ₹250 ફી: ભક્તોમાં રોષ, રાજકારણ ગરમાયું
વિશ્વપ્રસિદ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક એવા શ્રી મહાકાલેશ્વર મંદિરમાં હવે સંધ્યા અને શયન આરતીમાં ભાગ લેવા માટે પ્રતિ વ્યક્તિ ₹250નું શુલ્ક અને ફરજિયાત ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા અમલમાં મૂકાતા ભક્તોમાં ભારે…
રાંચી-દિલ્હી ઉડાન ભરતું ખાનગી એર એમ્બ્યુલન્સ વિમાન ક્રેશ: જંગલમાંથી કાટમાળ મળતા તંત્ર સક્રિય
ઝારખંડમાં રાંચીથી દિલ્હી માટે ઉડાન ભરતું ખાનગી ચાર્ટર એર એમ્બ્યુલન્સ વિમાન ગાયબ થયું હોવાના સમાચાર આવ્યા છે. વિમાનમાં કુલ ૭ લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાન રાંચીના બિરસા મુન્ડા…
LoC નજીક શંકાસ્પદ ફુગ્ગાઓ મળી આવ્યા, પોલીસે શરૂ કરી તપાસ
પાકિસ્તાન પોતાની નાપાક હરકતોને કારણે વિશ્વભરમાં વિખ્યાત છે. આ દરમિયાન પાકિસ્તાનની વધુ એક હરકત સામે આવી છે. જમ્મુ અને કાશ્મીરના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક બે ફુગ્ગા મળી આવ્યા…
IMDની ચેતવણી : દેશના વાતાવરણમાં મોટો ફેરફાર, અનેક રાજ્યોમાં એલર્ટ
દેશના હવામાનમાં આવનારા દિવસોમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ IMD જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં ગરમીનું મોજું વધુ તીવ્ર બનશે, જ્યારે દક્ષિણ અને પૂર્વી રાજ્યોમાં ભારે વરસાદ,…
JKના કિશ્તવાડમાં બે આતંકવાદીઓ ઠાર; સુરક્ષા દળોએ સંયુક્ત કાર્યવાહીમાં બે AK-47 કરી જપ્ત
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે એક દૂરના વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. અથડામણ પછી સર્ચ ઓપરેશન…
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલીમાં થયો વધારો, કોર્ટે આપ્યો FIR દાખલ કરવાનો આદેશ
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી માટે મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. ADJ રેપ અને POCSO સ્પેશિયલ કોર્ટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ જાતીય શોષણના આરોપમાં FIR નોંધવાનો આદેશ…
ભારતમાં મંદિરો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે LeTના આતંકીઓ; એલર્ટ જારી
ગુપ્તચર એજન્સીઓએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત અનેક મોટા શહેરોમાં આતંકવાદી હુમલાની ચેતવણી જારી કરી છે. સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા અને…
















