PM મોદીએ ઇઝરાયલી બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું, જાણો શું કહ્યું
દક્ષિણ પશ્ચિમ એશિયામાં તણાવના માહોલ વચ્ચે એક શાંતિસભર દ્રશ્ય સામે આવ્યું છે. ગાઝામાં ઘણા વર્ષોથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, હમાસે યારના પગલાં તરીકે તમામ 20 ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા છે.…
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વધશે ફ્લાઇટ્સ, વાઘા બોર્ડર ખોલવા પર પણ થઈ ચર્ચા
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સીધી ફ્લાઇટ્સ અંગે મોટી જાહેરાત કરી. રવિવારે તેમણે કહ્યું કે ભારતીય વિદેશ મંત્રીએ કાબુલ અને દિલ્હી વચ્ચે ફ્લાઇટ્સની સંખ્યા વધારવાની…
તાલિબાને 58 પાકિસ્તાની સૈનિકોને માર્યાનો કર્યો દાવો, પાક. સાથે અથડામણને લઈ શું કહ્યું અફઘાને
શનિવારે મોડી રાત્રે ડ્યુરન્ડ લાઇન પર પાકિસ્તાન અને અફઘાન તાલિબાન વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. બંને દેશોના સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાબુલમાં પાકિસ્તાની તાલિબાન (TTP) ના ઠેકાણાને નિશાન બનાવતા પાકિસ્તાની…
પાકિસ્તાની આર્મી પર તૂટી પડ્યાં તાલિબાન લડાકૂઓ: 12 સૈનિકોની હત્યા, અફઘાને અનેક ચોકીઓ પર કબજો કર્યો
દક્ષિણ એશિયામાં તણાવ ઘેરાવાની ઘડી છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં તાજેતરના હુમલામાં તાલિબાન દળોએ 12 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું અફઘાન…
પાકિસ્તાન-તાલિબાન અથડામણ ઉગ્ર: પાંચ પાકિસ્તાની સૈનિકોના મોત, અફઘાનનો સરહદી ચોકીઓ પર કબજાનો દાવો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ વધુ ઘેરો બન્યો છે. તાલિબાનની આગેવાની હેઠળના અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે પાકિસ્તાની હવાઈ હુમલાના જવાબમાં તેમણે સીમાવર્તી પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર હુમલાઓ…
અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે તણાવ ચરમસીમાએ: કાબુલ પર હવાઈ હુમલાં પછી ગોળીબાર, યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કાબુલ સહિત અનેક અફઘાન શહેરોમાં પાકિસ્તાની હવાઈ હુમલાઓના દાવાઓ વચ્ચે હવે સરહદ પર ગોળીબાર અને…
અમેરિકાઃ મિસિસીપીની સ્કૂલમાં ફરી એકવાર ગોળીબાર, 4ના મોત અને 12 ઘાયલ
મિસિસીપી (અમેરિકા)ના લેલેન્ડ શહેરમાં આવેલ લેલેન્ડ હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે. આ દુઃખદ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે અને બાર લોકોને ઈજા પહોંચી છે. ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ફફડાટનું…
મોંગોલિયાના રાષ્ટ્રપતિ ઉખના આવશે ભારતની મુલાકાતે, વડાપ્રધાન મોદી સાથે કરશે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા
મોંગોલિયન રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના ભારતની રાજકીય મુલાકાતે આવશે. તેમની ચાર દિવસની મુલાકાત 13 થી 16 ઓક્ટોબર સુધી ચાલશે. મોંગોલિયન રાષ્ટ્રપતિ ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર ભારતની મુલાકાતે આવી રહ્યા…
2025 નોબેલ શાંતિ પુરસ્કાર વેનેઝુએલાની મચાડોને, ટ્રમ્પ કેમ નહીં? સમિતિ અધ્યક્ષે આપ્યું સ્પષ્ટ કારણ
વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025 માટેનો નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ જાહેરાતે સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. ખાસ કરીને એ પરિસ્થિતિમાં જ્યારે અમેરિકા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
ફિલિપાઈન્સમાં 12 કલાકમાં 75 ભૂકંપના આંચકા: 6નાં મોત, તબાહીના દ્રશ્ય
ફિલિપાઇન્સમાં ભૂકંપની ભયાનક આપત્તિએ તબાહી મચાવી છે. છેલ્લા 12 કલાકમાં અહીં 75 જેટલા આફ્ટરશોક્સ (પછાત આંચકા) નોંધાયા છે. સૌથી પહેલો અને મોટો ભૂકંપ આજે સવારે દક્ષિણી ટાપુ મિંડાનાઓ પાસે સમુદ્રના…
















