‘જો તમારે ભારતને હરાવવા હોય તો…’, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પહેલા શોએબ અખ્તર અને શોએબ મલિકના નિવેદને હંગામો મચાવ્યો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ 9 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને સમગ્ર ટુર્નામેન્ટમાં અપરાજિત રહ્યું છે. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને…
Gandhinagar : હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ, ગુજરાત એસટી નિગમ દ્વારા 1200 બસો દોડાવાશે
આગામી હોળી ધુળેટીનાં તહેવારો દરમિયાન લોકોને સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમિયાન વધારાની ૧૨૦૦ જેટલી બસો…
Surat : સુરતમાં માતા-પિતા સાથે પુત્રએ ગટગટાવી ઝેરી દવા, સુસાઇડ નોટમાં કારણ સામે આવ્યું ચોંકાવનારું
સુરતમાં વધુ એક સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમરોલી વિસ્તારમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. અમરોલી રોડ પર એન્ટેલિયા ફ્લેટમાં આ ઘટના બની છે. માતા-પિતા સાથે પુત્રએ…
પનીર દો પ્યાઝા: મહેમાનોને રાત્રિભોજનમાં પીરસો પનીર દો પ્યાઝા, સ્વાદ બમણો થશે, કેવી રીતે બનાવશો તે શીખો
પનીર દો પ્યાઝા એક પ્રખ્યાત અને સ્વાદિષ્ટ ભારતીય વાનગી છે જે ખાસ કરીને પનીર અને ડુંગળીથી બનાવવામાં આવે છે. તે કોઈપણ ખાસ પ્રસંગે મહેમાનોને તૈયાર કરી અને પીરસવામાં આવી શકે…
આમળા ત્વચા સંભાળ: ઉનાળામાં પણ તમારો ચહેરો ચમકશે, આમળાનો 5 રીતે ઉપયોગ કરો, બધા પૂછશે તમારા ગ્લોનું રહસ્ય
આમળા, જેને ભારતીય ગૂસબેરી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ત્વચાની સંભાળ માટે એક અદ્ભુત કુદરતી ઉપાય છે. તે વિટામિન સી, એન્ટીઑકિસડન્ટો અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે જે ત્વચાના…
તમે અમને સાથ આપશો તો અમે તમને હિન્દુ રાષ્ટ્ર આપીશું, બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
બિહારના ગોપાલગંજમાં બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ શુક્રવારે હનુમાન કથાના બીજા દિવસે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો હિન્દુઓ એકલા રહેશે તો તેઓ તૂટી જશે,…
Gandhinagar : આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, વિવિધ કાર્યક્રમો આપશે હાજરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી એટલે કે 8 અને 9 માર્ચે એમ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ…
Surat : રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, સુરતમાં એક વ્યક્તિ કંટાળી ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે. સુરતના અમરોલીમાં વ્યાજખોરોનાં ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યો હતો. દીકરાએ ધંધામાં દેવું કર્યું હતું અને દેવું…
Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામીનાં વિવાદથી રાજકારણ ગરમાયું, સાંસદે કહ્યું- જલારામ બાપાનું અપમાન કરવાનો કાઈને અધિકાર નથી
જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે રાજકારણીઓ પણ સોસિયલ મિડિયા પોસ્ટ દ્વારા પોતોનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જલારામ બાપા…
Ahmedabad : હોળીનાં તહેવારને લઈને સ્પેશિયલ ટ્રેનો દોડશે, ઓનલાઈન ટિકિટ કરી શકાશે બૂક
પશ્ચિમ રેલવે દ્વારા આગામી હોળી તહેવાર અને ઉનાળાની ગરમીને લઈે યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-દાનાપુર અને સાબરમતી-હરિદ્વાર વચ્ચે બે સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો…















