આવતીકાલે ગુજરાતના આ જિલ્લામાં યુદ્ધનું મોકડ્રિલ, ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ

પહેલગામ આતંકી હુમલા બાદ ભારત એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને 7 મેના રોજ મોક ડ્રીલ કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના 15 જિલ્લામાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવશે. પરિપત્રમાં મોકડ્રીલ દરમિયાન લેવાના પગલાંની માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયતો અને રિહર્સલનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગ્રામ્ય સ્તર સુધી આ કવાયતનું આયોજન કરવાનું આયોજન છે.’ આ કવાયતનો ઉદ્દેશ્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાગરિક સંરક્ષણ મશીનરીની તૈયારીનું મૂલ્યાંકન અને વધારો કરવાનો છે. વર્ષ 1971 બાદ પ્રથમ…

અથાણાના તેલનો ઉપયોગ કરી ભોજન બનાવો વધુ ચટાકેદાર અને મસાલેદાર

ઘણા વખતેઅથાણું ખતમ થયા પછી તેની બોટલમાં તેલ બચી જાય છે. મોટાભાગે લોકો આ બચેલા તેલને ફેંકી દે છે, પણ શું તમે જાણો છો કે આ તેલનો ઉપયોગ તમે તમારી રસોઈને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે કરી શકો છો? આજે આપણે જાણીએ છે કે અથાણાના તેલનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો અને શું સાવચેતીઓ રાખવી જોઈએ. અથાણાના તેલનો ઉપયોગ કેવી રીતે કરશો? 1. મસાલા તરીકે ઉપયોગ કરો અથાણાંના તેલમાં પહેલાથી જ મસાલા મિશ્રિત હોય છે, જે ખોરાકમાં એક ખાસ તીખાશ અને ખુશબૂ ઉમેરે છે. દાળ, કઢી, શાકભાજી વગેરેમાં થોડું તેલ ઉમેરીને તમે તેમાંથી નવેસરથી સ્વાદ ઉમેરી શકો છો. 2. પરાઠા કે પુરીના લોટમાં ઉમેરો લોટ બાંધતી વખતે થોડું અથાણાનું તેલ ઉમેરો – તેનો સ્વાદ વધુ મજેદાર બનશે…

UNSC બેઠક: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવના માહોલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બંધ બારણે ચર્ચા

જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં આજે મહત્વની બેઠક મળી રહી છે. આ બેઠક બંધ બારણે થઈ રહી છે, જેમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને વિશ્વશક્તિઓ તરફથી શાંતિ અને સંયમની અપીલ કરવામાં આવી છે. 🇺🇳 બેઠકના શું છે મુદ્દા? UNSCની આ બેઠક પાકિસ્તાનની વિનંતી પર મળી રહી છે, જે હાલમાં કાઉન્સિલનું કામચલાઉ સભ્ય છે. ભારત હાલમાં UNSCનું સભ્ય નથી, તેથી પ્રતિનિધિત્વ ફોર્મલ રીતે હાજર નથી. બેઠકમાં ખાલિદ મોહમ્મદ ખિયારી, શાંતિ જાળવણી વિભાગના મહાસચિવ અને એશિયા-પેસિફિક માટેના અંડર-સેક્રેટરી-જનરલ, સભ્યોને પરિસ્થિતિ અંગે માહિતગાર કરી રહ્યા છે. 5 મેના રોજ, ભારતીય સમય મુજબ રાત્રે 1 વાગે, UNSCની બેઠક શરૂ થઈ. પહેલગામ…

અમરેલી: શેત્રુંજી નદીમાં 4 બાળકો ડૂબી જતાં મોત, સમગ્ર ગામમાં શોકની લાગણી

અમરેલી જિલ્લાના ગાવડકા ગામ નજીક આજે દુકખદ ઘટના બની છે. અહીં શેત્રુંજી નદીમાં નાહવા ગયેલા ચાર બાળકો ડૂબી જતાં તેમનો траજિક મોત નિપજ્યો છે. ઘટનાને પગલે ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગતો પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી તાલુકાના ગાવડકા પાસે શેત્રુંજી નદી કાંઠે સાંજના સમયે ચાર બાળકો નાહવા ગયા હતા. થોડા સમય પછી તેમની હાજરી જોવા ન મળતાં ચિંતા વધી હતી. નદી કાંઠે કપડાં જોવા મળ્યા બાદ લોકોમાં આશંકા ઊભી થઈ કે બાળકો નદીમાં ડૂબી ગયા હશે. માહિતી મળતાની સાથે જ અમરેલી તાલુકા પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જિલ્લા ફાયર ઓફિસર શ્રી એસ.સી. ગઢવીના નેતૃત્વમાં તાત્કાલિક બચાવ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ઓપરેશન દરમિયાન બધાં ચાર…

કુદરતી આફતનો કેર: આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 6 લોકોના મોત અને પાકને નુકસાનનો ભય

રાજ્યમાં ફરી એકવાર કુદરતનો કહેર સર્જાયો છે. હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. સોમવાર સાંજથી જ રાજ્યના અનેક ભાગોમાં ભારે પવન અને ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે કેટલાય શહેરોમાં તબાહી સર્જાઈ હતી. વરસાદ અને પવનના કારણે કુલ 6 લોકોના મોત થયા છે, જ્યારે વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થવાને કારણે કેટલાય વિસ્તારમાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. છ લોકોના જીવ ગયા, સૌથી વધુ નુકસાન વડોદરામાં સોમવારે સાંજે અને રાત્રે પવન સાથે પડેલા ભારે વરસાદમાં વડોદરાના 3 લોકોના મોત, અરવલ્લીમાં 2 લોકોના મોત અને અમદાવાદમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ તમામ દુર્ઘટનાઓ પવનના કારણે વૃક્ષો પડવાને કારણે અથવા…

SRH vs DC: વરસાદે હૈદરાબાદની પ્લેઓફની આશાઓ પર પાણી ફેરવ્યું

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે સોમવારના રોજ રમાયેલી IPL મેચ વરસાદના ખલેલને કારણે રદ કરવી પડી હતી. મેચ રદ થતાં બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા. જેના કારણે હવે દિલ્હી 13 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે હૈદરાબાદની ટીમ માત્ર 7 પોઈન્ટ સાથે આઠમા સ્થાને રહી ગઈ છે. હૈદરાબાદ હવે પ્લેઓફની રેસમાંથી બહાર આ પરિણામ સાથે જ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી ત્રીજી ટીમ બની છે. આ પહેલા રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પણ બહાર થઈ ચૂક્યા છે. હૈદરાબાદે અત્યાર સુધી 11 મેચ રમી છે જેમાંથી માત્ર 3 જીતી છે. આગામી મેચમાં હૈદરાબાદનો સામનો KKR, RCB અને લખનૌ સુપરજાયન્ટ્સ સામે થવાનો છે, પણ હવે તેનું પ્લેઓફમાં પ્રવેશવાનું સપનું…

ગુજરાતમાં પવન, વીજળી, કરા સાથે મેઘરાજાનું તાંંડવ!

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આજે અચાનક આવેલા વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદે લોકો અને ખેડૂતો બંનેને અજંપામાં મૂકી દીધા. રાજયના ચોટીલા, કચ્છ, રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, અને બોટાદ જેવા શહેરોમાં એક સાથે પવન, કરા, અને ધૂળભરી આંધીનો અનુભવ થયો.   અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે હોર્ડિંગ પડવાની ઘટના બની છે. જેના કારણે ટ્રાફિક સિગ્નલને પણ નુકસાન થયું હતું   અમદાવાદમાં ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા, શહેરમાં સાંજના સમયે મિનિ વાવાઝોડાની માફક ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. બોપલ વિસ્તારમાં ભારે પવનના કારણે ધૂળની ડમરી ઉડી અમદાવાદ શહેરમાં સાંજના સમયે વાતાવરણ અચાનક પલટાયું હતું. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા.   કચ્છમાં વાસણો ભરાય તેટલા કરા:- કચ્છના…

‘ઇન્ડિયન આઇડલ 12’ વિજેતા પવનદીપ રાજનનો ગંભીર અકસ્માત: હાલત નાજુક, ICUમાં સારવાર ચાલુ

‘ઇન્ડિયન આઇડલ 12’ના વિજેતા અને લોકપ્રિય ગાયક પવનદીપ રાજનનો મુરાદાબાદ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. અમદાવાદમાં મ્યુઝિકલ શો માટે જતાં સમયે તેમની કાર રાત્રે ડમ્પર સાથે અથડાઈ હતી. દુર્ઘટનાની તીવ્રતા એટલી વધુ હતી કે પવનદીપ, ડ્રાઈવર અને તેમના મિત્રને ગંભીર ઇજાઓ પહોંચી છે. હાલ ત્રણેયને નોઈડાની ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે અને પવનદીપની હાલત નાજુક જણાવાઈ છે.   કેવી રીતે થયો અકસ્માત?:- સોમવારની વહેલી સવારે લગભગ 3:40 વાગ્યે, પવનદીપ તેમના વતન ચંપાવતથી દિલ્હી એરપોર્ટ જઇ રહ્યા હતા, જ્યાંથી તેમને અમદાવાદ આવવાનું હતું. પરંતુ ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોપાલા ક્રોસિંગ ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે MG Hector કાર ડમ્પર પાછળ અથડાઈ ગઈ. ડ્રાઈવર રાહુલ ઝોકું આવી જતાં કાર સીધી ડમ્પર પાછળ જઈ અથડાઈ.   ઘટનાની…

પાકિસ્તાનમાં તણાવ વચ્ચે આવ્યો જોરદાર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર નોંધાઈ આટલી તીવ્રતા

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, પાકિસ્તાનમાં ભૂકંપના સમાચાર છે. ભૂકંપની તીવ્રતા 4.2 હોવાનું કહેવાય છે. હાલમાં કોઈ નુકસાનના અહેવાલ સામે આવી રહ્યા નથી. પાકિસ્તાન ભૌગોલિક રીતે યુરેશિયન અને ભારતીય ટેક્ટોનિક પ્લેટોને ઓવરલેપ કરે છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે. તણાવ અને ગભરાટના વાતાવરણ વચ્ચે, પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકાના અહેવાલો છે. સમાચાર મુજબ, આજે 5 મેના રોજ બપોર દરમિયાન પાકિસ્તાનમાં ધરતી ધ્રુજી ઉઠી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. આ પણ વાંચો : પુતિને વડાપ્રધાન મોદી સાથે કરી ફોન પર વાત, જાણો શું થઈ ચર્ચા પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારો ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે.…

પુતિને વડાપ્રધાન મોદી સાથે કરી ફોન પર વાત, જાણો શું થઈ ચર્ચા

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વાર્ષિક ઉચ્ચ-સ્તરીય બેઠકમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવવાના છે. રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આમંત્રણ સ્વીકાર્યું છે. સોમવારે બંને નેતાઓએ ટેલિફોન પર વાત કરી હતી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી. ક્રેમલિન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નેતાઓએ સમાધાન કર્યા વિના આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો સામે લડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ભારતીય નેતાએ રશિયન રાષ્ટ્રપતિને વાર્ષિક દ્વિપક્ષીય શિખર સંમેલન માટે ભારત આવવા આમંત્રણ આપ્યું. પુતિને આમંત્રણનો સ્વીકાર કર્યો છે. પુતિને ભારતને આપ્યું સમર્થન નિવેદનમાં જણાવાયું છે કે તેઓએ રશિયન-ભારતીય સંબંધોના વ્યૂહાત્મક સ્વભાવ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આ સંબંધો બાહ્ય પ્રભાવથી પ્રભાવિત નથી અને બધી…