રામ નવમી પર PM મોદી ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું કરશે ઉદ્ઘાટન, જાણો વિશેષતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે રામ નવમીના અવસરે તમિલનાડુમાં ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ એટલે કે નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ પુલ રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડે છે…

Pm મોદી અને શ્રીલંકાના દિસાનાયકે કરી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા, જાણો વિગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસે કોલંબો પહોંચ્યા. તેમની મુલાકાતના પહેલા દિવસે કોલંબોમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઔપચારિક સ્વાગતના ભાગ રૂપે, શનિવારે સવારે સ્વતંત્રતા ચોક ખાતે…

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, રાજકીય સન્માન સાથે આપવામાં આવી વિદાય

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે જાણીતા મનોજ કુમારનું શુક્રવારે નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ઘણા દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. મનોજ કુમારે શુક્રવારે સવારે…

Earthquake: તાલાલામાં ફરી ધ્રુજી ધરા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 2.1 ની તીવ્રતા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન એપ્રિલ મહિનાના શરૂઆતથી જ ભૂકંપના આંચકા અનુભવાયો છે. તાલાલામાં બપોરના 1:33 કલાકે ભૂંકપનો આંચકો અનુભવાયો ઇન્સ્ટિટ્યૂટ ઓફ…

કર્ણાટકના કલબુર્ગીમાં સર્જાયો અકસ્માત, વાન પાર્ક કરેલા ટ્રક સાથે અથડાતા 5ના મોત

શનિવારે સવારે લગભગ 3.30 વાગ્યે કર્ણાટકના કાલાબુર્ગી જિલ્લામાં નેલોગી ક્રોસ પાસે એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. એક વાન (મેક્સિકેબ) રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ…

PM મોદીની શ્રીલંકા મુલાકાતથી વધી ચીનની ચિંતા, જાણો શું છે મામલો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે શ્રીલંકા પહોંચ્યા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે પ્રધાનમંત્રી મોદીનું ખાસ અને ઐતિહાસિક સ્વાગત કર્યું. કોલંબોના સ્વતંત્રતા સ્ક્વેર ખાતે તેમને…

Waqf Billને લઇને ઇન્ડિયા ગઠબંધનમાં થયો ડખ્ખો ! સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન

વક્ફ (સુધારા) બિલને લઇને હવે ઇન્ડિયા બ્લોકમાં આંતરિક વિખવાદ શરુ થઇ ચુક્યો છે. એક તરફ કોંગ્રેસ અને ડીએમકેએ સંસદ દ્વારા પસાર કરાયેલા આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે અને તેને…

BJPના જ નેતાએ બુલડોઝર એક્શન પર ઉઠાવ્યા સવાલો, જાણો શું કહ્યું

દેશભરમાં ગુનેગારો સામે બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવી છે. રાજ્યના કોઈ પણ ગુનેગાર સામે હવે બુલડોઝર એક્શન ખૂબ ચર્ચામાં આવ્યું છે. આ દરમિયાન હવે બુલડોઝર જસ્ટિસ સામે અમરેલી જિલ્લાના ભાજપના…

AIMPLBએ વકફ સુધારા વિધેયક પર વ્યક્ત કર્યો વાંધો, રાષ્ટ્રપતિ પાસે કરી આ માંગ

વકફ સંશોધન બિલ 2025 સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે, પરંતુ તેની સામે મુસ્લિમ સંગઠનોનો વિરોધ તેજ થયો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) સહિત અનેક…

વકફ સુધારા બિલ પર સોનિયા ગાંધીની ટિપ્પણી પર ઓમ બિરલાએ વળતો પ્રહાર કર્યો, સોનિયા ગાંધીની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ શુક્રવારે સોનિયા ગાંધીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી અને તેને દુર્ભાગ્યપૂર્ણ અને સંસદીય મર્યાદા વિરુદ્ધ ગણાવી હતી. સોનિયા ગાંધીએ વકફ (સુધારા) બિલ, 2025 અંગે આરોપ લગાવ્યો…