TODAY GOLD RATE: એક અઠવાડિયામાં સોનું ₹580 મોંઘુ થયું, 10 મોટા શહેરોના નવીનતમ ભાવ તપાસો

ભારતમાં આજે સોનાનો ભાવ: હાલમાં મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ 98210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. હૈદરાબાદમાં 24 કેરેટની કિંમત 98210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. છેલ્લા…

જયરાજસિંહ જાડેજાએ કેમ કહ્યું, ‘તો… મારી જાહેર જીવન છોડવાની તૈયારી !’, જાણો શું છે મામલો

આજે સમગ્ર ગુજરાતની નજર ગોંડલ પર હતી. ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા આજે ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમનો વિરોધ દર્શાવવામાં આવી આવ્યો હતો. આ દરમિયાન સમગ્ર ઘટનાને લઈ…

DC vs RCB, IPL 2025: મેચ પ્રીવ્યૂ, હેડ-ટુ-હેડ મુકાબલો અને ડ્રીમ 11 આગાહી જાણો અહીં!

DC vs RCB, IPL 2025: દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 32 વખત એકબીજાનો સામનો કરી ચૂક્યા છે, જેમાં RCB 19 મેચ જીતી છે, DC 12 જીતી છે, અને એક…

આનંદ મહિન્દ્રાની કંપનીએ કરી મોટી ડીલ, આ કંપનીનો ખરીદી રહી છે મોટો હિસ્સો

દેશના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાના નેતૃત્વ હેઠળની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) એ એક મોટો સોદો કર્યો છે, જેના હેઠળ કંપનીએ SML ઇસુઝુમાં બહુમતી હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. આ…

‘પહેલગામના પીડિતોને ન્યાય મળશે…’, PM મોદીએ ફરી આતંકવાદ સામે કાર્યવાહીની આપી ખાતરી

મન કી બાતના 121મા ​​એપિસોડમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાને સંબોધિત કર્યા. તેમણે પોતાના સંબોધનની શરૂઆત આતંકવાદ વિરુદ્ધના સંદેશથી કરી. પીએમ મોદીએ કહ્યું કે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી…

ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા ગોંડલમાં.. થયો હુમલાનો પ્રયાસ; જાણો શું છે વિવાદ

આજે ગોંડલમાં રવિવારે રણસંગ્રામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલ ગોંડલ પહોંચ્યા છે. જેને લઈને ગોંડલ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત…

રામ રાખે એને કોણ ચાખે… અમરેલીની 5 વર્ષની દીકરીના કારણે આતંકી હુમલામાં આ રીતે બચ્યો પરિવારનો જીવ

પહલગામમાં થયેલ આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યો જેમાં ગુજરાતના ત્રણ લોકોના મોત થયા હતા. ત્યારે અમરેલીથી કાશ્મીર ફરવા ગયેલ પાઠક પરિવારનો થયો બચાવ થયો હતો. પાંચ વર્ષીય પુત્રી મેશ્વાએ…

ઈરાનના બંદર અબ્બાસમાં ભયંકર વિસ્ફોટ, ચાર લોકોના મોત… 500 થી વધુ ઘાયલ

શનિવારે ઈરાનના બંદર અબ્બાસ શહેરમાં એક પ્રચંડ વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ માહિતી સરકારી સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવી છે. માહિતી અનુસાર, આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ચાર લોકોના…

આતંકી હુમલા બાદ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા દિવસો પછી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે શનિવારે હિન્દુ ધર્મના સ્વરૂપ અને અહિંસાના સિદ્ધાંત પર એક મહત્વપૂર્ણ નિવેદન…

અમદાવાદની સૌથી ભયાનક જગ્યાઓ: નામ લેતાં જ ધબકારા વધી જાય, શું તમે જાણો છો?

તમે અમદાવાદના પ્રખ્યાત સ્થળો વિશે તો જાણતા જ હશો, પરંતુ શું તમે અહીંની ડરામણી જગ્યાઓ વિશે જાણો છો?   ગુજરાતનું અમદાવાદ શહેર તેની લોક સંસ્કૃતિ, સ્વાદિષ્ટ ભોજન, પરંપરાગત રીતરિવાજો અને…