એર સ્ટ્રાઈક બાદ ભારત એલર્ટ મોડમાં, ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ અનેક ફ્લાઈટ્સ કરી રદ

પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે મંગળવારે મોડી રાત્રે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઓપરેશન હેઠળ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા.…

‘Operation Sindoor’ પર PM મોદી ખુદ રાખી રહ્યા હતા નજર, ડોભાલે આપી તમામ અપડેટ

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આપતા, ભારતીય સેનાએ બુધવારે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ  PoK માં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલાઓ દ્વારા ચોક્કસ અને સુનિયોજિત હુમલાઓ…

ભારતીય વાયુસેના પાકિસ્તાન સરહદ નજીક કરશે હવાઈ અભ્યાસ, ભારતે જારી કર્યું NOTAM

ભારત સરકારે પાકિસ્તાન સાથેની દક્ષિણ સરહદ નજીક 7 અને 8 મેના રોજ મોટા પાયે હવાઈ સૈન્ય કવાયત માટે ‘એરમેનને નોટિસ’ (NOTAM) જારી કરી છે. આ માહિતી ભૂ-ગુપ્તચર નિષ્ણાત ડેમિયન સિમોને…

ગામતળની બહાર તથા વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારો માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત

રાજ્ય સરકાર દ્વારા ગામતળની બહાર વસવાટ કરતા નાગરિકોના હિતમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. ગુજરાતના અનેક ગામડાઓમાં કેટલાક પરિવારો ગામતળની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરે છે. આવા પરિવારો…

ખડગેનો મોટો દાવો, કહ્યું- PM મોદીને હતા આતંકી હુમલાના ઈનપુટ

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર અહેવાલ આપવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ…

ગૃહ મંત્રાલયે કેમ આપ્યો મોકડ્રીલનો આદેશ? જાણો 1971ની મોકડ્રીલમાં શું થયું હતું

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત અનેક ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી.…

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગૃહ મંત્રાલયનો મહત્વનો નિર્ણય, તમામ રાજ્યોને આપી આ સૂચના

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ એક મોટું પગલું ભર્યું છે. દેશના અનેક રાજ્યોને મોક ડ્રીલ કરવા સૂચના આપી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલય દ્વારા જારી…

ગુજરાતમાં પવન, વીજળી, કરા સાથે મેઘરાજાનું તાંંડવ!

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આજે અચાનક આવેલા વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદે લોકો અને ખેડૂતો બંનેને અજંપામાં મૂકી દીધા. રાજયના ચોટીલા, કચ્છ, રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, અને બોટાદ જેવા શહેરોમાં એક…

પાકિસ્તાને ફરી કર્યો સાયબર એટેક, ભારતની સંરક્ષણ વેબસાઇટ્સને બનાવી નિશાન !

પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન, ભારતીય સેનાએ માહિતી આપી છે કે પાકિસ્તાની હેકર્સે ભારતની મહત્વપૂર્ણ સંરક્ષણ વેબસાઇટ્સને નિશાન બનાવી છે…

‘ઇન્ડિયન આઇડલ 12’ વિજેતા પવનદીપ રાજનનો ગંભીર અકસ્માત: હાલત નાજુક, ICUમાં સારવાર ચાલુ

‘ઇન્ડિયન આઇડલ 12’ના વિજેતા અને લોકપ્રિય ગાયક પવનદીપ રાજનનો મુરાદાબાદ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. અમદાવાદમાં મ્યુઝિકલ શો માટે જતાં સમયે તેમની કાર રાત્રે ડમ્પર સાથે અથડાઈ હતી. દુર્ઘટનાની તીવ્રતા…