JKના કિશ્તવાડમાં બે આતંકવાદીઓ ઠાર; સુરક્ષા દળોએ સંયુક્ત કાર્યવાહીમાં બે AK-47 કરી જપ્ત
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે એક દૂરના વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. અથડામણ પછી સર્ચ ઓપરેશન…
સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા ! | GUJARATI NEWS BULLETIN
સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા સુરત: સરકારી શાળામાં બાળકો પાસે કાળી મજૂરી કરાવવાનો આક્ષેપ ભર તડકામાં શાળાની સાફસફાઈ કરાવતો વીડિયો વાયરલ ગ્રિલ અને પટાંગણની સફાઈ કરતા બાળકોનો વીડિયો સોશિયલ…
રાશિફળ/22 ફેબ્રુઆરી 2026: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/22 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ /22 ફેબ્રુઆરી 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
વિશ્વ માતૃભાષા દિવસ: માહિતી કમિશનરની કચેરી ખાતે ગુજરાતી ભાષાના ગૌરવગાન સાથે વિશેષ કાર્યશાળા યોજાઈ
સમગ્ર વિશ્વ જ્યારે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઉજવી રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા માતૃભાષાના જતન અને સંવર્ધન માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. માહિતી કમિશનરની…
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલીમાં થયો વધારો, કોર્ટે આપ્યો FIR દાખલ કરવાનો આદેશ
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી માટે મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. ADJ રેપ અને POCSO સ્પેશિયલ કોર્ટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ જાતીય શોષણના આરોપમાં FIR નોંધવાનો આદેશ…
દેશમાં રાજનીતિનું તોફાન | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
દિલ્હી AI સમિટમાં રાજનીતિનું તોફાન કોંગ્રેસ કાર્યકરોની ટી-શર્ટથી હંગામો આંતરરાષ્ટ્રીય મંચ પર વિરોધ પ્રદર્શન દેશની છબી ખરાબ કરવાનો ભાજપનો આરોપ યુવા મોરચા દેશભરમાં આક્રમક ગુજરાતમાં કોંગ્રેસના પૂતળા દહન AI સમિટમાં…
સાયબર ફ્રોડ રોકવા એરટેલે કરી મોટી જાહેરાત, ભારતમાં બનાવી રહ્યા છે AI રિસર્ચ સેન્ટર
ભારતી એરટેલે ભારતમાં સાયબર છેતરપિંડીનો સામનો કરવા માટે એક મોટી ભાગીદારી કરી છે. કંપનીએ કેલિફોર્નિયા સ્થિત AI સ્ટાર્ટઅપ Zscaler સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. ટેલિકોમ ઓપરેટર અને AI સુરક્ષા પ્લેટફોર્મ…
Vadodara : વઢવાણા તળાવમાં પક્ષીઓની સંખ્યામાં મોટો ઘટાડો | #vadodara
વઢવાણા તળાવ, જે ડભોઇ તાલુકોમાં આવેલું છે, વિદેશી પક્ષીઓ માટે જાણીતું સ્થળ માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે અહીં આવતા પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી…
















