તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત, વિજય આવતીકાલે લેશે મુખ્યમંત્રી પદની શપથ
તમિલનાડુની રાજનીતિમાં મોટો પલટો આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી અનિશ્ચિતતા બાદ હવે TVK (તમિલગ વેટ્ટ્રી કઝગમ) પ્રમુખ Vijay રાજ્યના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. વિજયે શુક્રવારે રાજ્યપાલ રાજેન્દ્ર…
ઉનાળાની રજાઓ પહેલાં હવાઈ મુસાફરી મોંઘી, ફ્લાઈટ ભાડામાં 50% સુધીનો વધારો
ઉનાળાની રજાઓ નજીક આવતા પ્રવાસીઓ માટે હવાઈ મુસાફરી હવે વધુ ખર્ચાળ બની રહી છે. દેશી અને આંતરરાષ્ટ્રીય બંને રૂટ પર ફ્લાઈટના ભાડામાં 40 થી 50 ટકા સુધીનો વધારો નોંધાયો છે.…
મુઘલો અને અંગ્રેજો કેમ ગોવા ન જીતી શક્યા? જાણો રસપ્રદ ઈતિહાસ
ભારતના ઈતિહાસમાં અનેક સામ્રાજ્યો આવ્યા અને ગયા, પરંતુ Goaનું સ્થાન હંમેશાં અનોખું રહ્યું છે. દેશના મોટા ભાગ પર શાસન કરનાર Mughal Empire અને બાદમાં British Empire હોવા છતાં ગોવા લાંબા સમય સુધી તેમની પહોંચ બહાર રહ્યું હતું.
અગમ્ય કારણે આગ લાગી, ઘરની સાથે નસીબ પણ બળીને ખાખ
કહેવુ સહેલું હોય છે કે રાખમાંથી બેઠો થાય તે માનવી અને અમે તો ફિનિક્સ પક્ષી સમાન છીએ જે રાખમાંથી પુન:ઉત્પન થાય છે. જ્યારે પ્રશ્ન ધરતી પરનાં પોતાનાં સ્વર્ગ એવા પોતાનાં ઘરનો હોય ત્યારે આ તમામ વાતો સુફિયાણી જ લાગે. જે લોકો કોઇ પણ વાંક ગુના વિના જ પોતાનું ઘર ગુમાવી દેતા હોય છે તેની મનોદશા આવી સુફિયાણી વાતોને લઇને અકલ્પનીય થઇ જાય છે
સાદગીનું ઉત્તમ ઉદાહરણ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સામાન્ય નાગરિકની જેમ મેટ્રોમાં કરી મુસાફરી
ભારતીય લોકશાહીમાં જ્યારે ‘VIP કલ્ચર’ અને પ્રોટોકોલની ભભક સામાન્ય ગણાતી હોય, ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રજૂ કરેલું ઉદાહરણ શાસન અને જનતા વચ્ચેના અંતરને ઓગાળનારું સાબિત થયું છે. ગાંધીનગરથી અમદાવાદ સુધીની તેમની મેટ્રો મુસાફરી માત્ર એક પ્રવાસ નહોતો, પરંતુ તે પદની ગરિમા અને વ્યક્તિગત સાદગીના સમન્વયની એક વિરલ ઘટના હતી.
ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
રાજ્યમાં મોઢેરા સહિત કુલ પાંચ બેટરી સ્ટોરેજ પ્રણાલીઓ કાર્યાન્વિત, અન્ય 13 પ્રોજેક્ટ પાઇપલાઇનમાં, ઉચ્ચ માંગ સમયે વીજ પુરવઠો પહોંચાડશે. ગ્રીડને સ્થિર રાખવામાં મદદરૂપ થશે, વધારાની રિન્યૂએબલ ઊર્જાને સંગ્રહ કરીને ઇમરજન્સી બેકઅપ તરીકે પણ કામ કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય અત્યાધુનિક ઊર્જા સોલ્યુશન્સ અપનાવવામાં અગ્રેસર.
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરનાં નવા સંકુલનું ભૂમિપૂજન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શિક્ષણને રાષ્ટ્ર નિર્માણનું શક્તિશાળી માધ્યમ બનાવવામાં આવ્યું, રાજ્ય સરકાર શિક્ષણના સર્વાંગી વિકાસ દ્વારા ‘જ્ઞાનશક્તિ’થી વિકસિત ગુજરાતનો પાયો મજબૂત કરવા પ્રતિબદ્ધ. આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ગોધાવીમાં નિર્માણ પામશે નવું ભવ્ય શૈક્ષણિક સંકુલ. સંસ્થામાં શિક્ષણની સાથે ધ્યાન, પ્રાણાયામ અને મંત્રોચ્ચાર જેવી યોગિક પદ્ધતિઓ દ્વારા માનવ મૂલ્યોનું સંવર્ધન કરવામાં આવશે. પરંપરા અને આધુનિકતાના સંગમ સાથે ભવિષ્યલક્ષી શિક્ષણ પર્યાવરણ પૂરું પાડવાનો સંસ્થાનો સંકલ્પ
સીઝફાયર વચ્ચે ઇઝરાયેલનો મોટો હુમલો, હિઝબુલ્લાહના 220થી વધુ આતંકીઓ ઠાર
લેબનાનમાં જાહેર થયેલા સીઝફાયર છતાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. ઇઝરાયેલ સંરક્ષણ દળો (IDF) એ દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં દક્ષિણ લેબનાનમાં ચલાવવામાં આવેલા…
ભારતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે સરકાર કડક, વાપસી માટે MEAનો એક્શન પ્લાન તૈયાર
ભારત સરકાર દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે હવે વધુ કડક વલણ અપનાવી રહી છે. ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ અને તેમને પરત મોકલવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે વિદેશ…
તમિલનાડુમાં સત્તા માટે જોરદાર રાજકીય સંગ્રામ, AIADMKના ધારાસભ્યો રિસોર્ટમાં શિફ્ટ
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં સરકાર રચવાની પ્રક્રિયા વધુ રસપ્રદ અને રાજકીય રીતે ગરમાઈ ગઈ છે. 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલી વિજયની પાર્ટી TVK સરકાર બનાવવાના…
















