અમદાવાદનાં બગોદરામાં 102 કિલો ગાંજો ઝડપાયો,પોલીસે એક આરોપીની કરી ધરપકડ
B INDIA અમદાવાદ :- અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર બગોદરામાંથી ગાંજો ઝડપાયો હતો. જેમાં બગોદરા પોલીસે 102 કિલો ગાંજો સહિત એક આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપી ઓરિસ્સાથી ટ્રકમાં ગાંજો ગુજરાત…
IND vs ENG: ક્રિસ ગેલ નહીં, આ ખેલાડી છે વિશ્વનો સૌથી વિસ્ફોટક બેટ્સમેન : શોએબ અખ્તર
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વર્તમાન ક્રિકેટમાં દુનિયાના સૌથી વિસ્ફોટક બેટ્સમેનનું નામ આપ્યું છે. આપને જણાવી દઈએ કે પોતાના સમયના સૌથી મોટા બેટ્સમેનોમાં ડર પેદા કરનાર અખ્તરે ભારતના સૂર્યકુમાર…
H-1B વિઝા મામલે અનિશ્ચતતા વચ્ચે પણ નિશ્ચચિંત છે અમેરીકામાં સ્થિત આ ભારતીય કંપનીઓ,જાણો કારણ
વધુ હિસ્સો ધરાવતી યુએસ સ્થિત ભારતીય IT કંપનીઓ આ અંગે ચિંતિત નથી. આનું સૌથી મોટું કારણ એ છે કે ટોચની 5 ભારતીય IT કંપનીઓમાં અડધાથી પણ ઓછા વ્યાવસાયિકો અમેરિકાની બહારના…
પ્રજાસત્તાક પર્વને લઇને પોલીસ, ફાયર, હોમગાર્ડ સહિતના કુલ 942 કર્મચારીઓને શૌર્ય પુરસ્કાર એનાયત
પ્રજાસત્તાક દિવસ 2025ના અવસર પર, પોલીસ, ફાયર, હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના 942 કર્મચારીઓને શૌર્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. જેમાં 95 જવાનોને શૌર્ય મેડલ, 101ને વિશિષ્ટ સેવા…
મુંબઈ આતંકવાદી હુમલાના દોષી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને યુએસ સુપ્રીમ કોર્ટની મંજૂરી
યુએસ સુપ્રીમ કોર્ટે શનિવારે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના દોષી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. ભારત લાંબા સમયથી પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું હતું. તહવ્વુર…
સુરતમાં સતત SMCનો સપાટો, લીંબાયતમાં જુગાર રમતા 8 જૂગારીઓની ધરપકડ
B INDIA સુરત : સુરતના લીંબાયત વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે સપાટો બોલાવ્યો છે. અને બાતમીના આધારે SMCએ સંજયનગરમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. SMC દ્વારા રેડ કરીને 48 હજાર…
ગુજરાતવાસીઓની ફેબ્રુઆરી બગડશે,અંબાલાલ પટેલે કરી નવી આગાહી
B INDIA અમદાવાદ : ગુજરાતમાં વધુ એક માવઠાની આગાહી છે. 30-31 જાન્યુઆરી બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે તેની આગાહી કરી છે. હવામાન નિષ્ણાતે 27 તારીખ…
ગુજરાતથી મહાકુંભ જવા માગતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, GSRTC વોલ્વોનું બુકિંગ આજથી શરૂ, જાણો પ્રોસેસ…
B INDIA ગાંધીનગર : રાજ્ય સરકાર મહાકુંભ માટે વિશેષ બસ દોડાવી રહી છે. ગુજરાત સરકારે કુંભ મેળા માટે ખાસ ટુર પેકેજ જાહેર કર્યું છે, જે સાવ સસ્તુ છે. મહાકુંભ માટે…
યાત્રાધામ ચોટીલામાં મેગા ડિમોલેશન, ડુંગરની તળેટીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
B INDIA ચોટીલા : દ્વારકા બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા યાત્રાધામ ચોટીલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ચામુંડા માતાજીના ડુંગરની તળેટીમાં ગેરકાયદેસર દબાણ દૂર…
















