નવસારીમાં સી.આર. પાટીલનો ધારાસભ્ય આર.સી.પટેલ પર કટાક્ષ, જાણો શું કહ્યું-……

નવસારીમાં સી.આર.પાટીલે ધારાસભ્ય આર.સી.પટેલ પર કટાક્ષ કર્યો હતો અને જાહેર મંચ પરથી કહ્યું કે,વાઘને કોણ કહે તારુ મોઢુ ગંધાય,આ શબ્દો સાંભળીને તમામ લોકો ખડખડાટ હસી પડયા હતા. પાટીલે રોડની કામગીરીને…

સૌરવ ગાંગુલીએ કરી ભવિષ્યવાણી, આ 4 ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં પહોંચશે

19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવા જઈ રહી છે. આ પહેલા, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઇનલમાં પહોંચનાર ટીમો વિશે ભવિષ્યવાણી કરી છે. ગાંગુલીએ ચાર ટીમોના નામ…

સુરતનાં કઠોદરા ગામમાં દીપડાનો આતંક, 112 વર્ષના વૃદ્ધા પર કર્યો હુમલો

સુરતમાં કઠોડરા ગામની એક વાડીમાં મધરાત્રે દીપડાએ નિદ્રાવાન 112 વર્ષના વૃદ્ધા પર હુમલો કર્યો હતો. જેના કારણે વૃદ્ધાને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધાના પૌત્ર એ…

IND vs ENG: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો અને T20I માં ધમાલ મચાવી, વિશ્વ ક્રિકેટ ચોંકી ગયું

ભારતના યુવા ખેલાડી અભિષેક શર્માએ ઇંગ્લેન્ડ સામેની પાંચમી T20 મેચમાં પોતાની બેટિંગથી ઇતિહાસ રચ્યો. અભિષેક શર્મા T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતનો બીજો બેટ્સમેન બન્યો છે. આ ઉપરાંત,…

હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે, નીતિન પટેલનાં નિવેદનથી રાજકારણમાં ખળભળાટ

B INDIA મહેસાણા : મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું હતું કે,રાજકારણમાં હવે દલાલો વધી ગયા છે,દલાલી કરી અધિકારીઓ સાથે ઓળખાણ રાખવાની થાય…

2027ની ચૂંટણી પહેલા સ્થિતિ મજબુત કરવા માંગે છે BSP,લીધો આ મોટો નિર્ણય

ઉત્તર પ્રદેશમાં સતત ત્રણ વિધાનસભા ચૂંટણી હારનાર બહુજન સમાજ પાર્ટી (BSP) એ હવે એક મોટો નિર્ણય લીધો છે. એ તમામ નેતાઓ જેઓ અત્યાર સુધી વિવિધ રાજ્યોની જવાબદારી સંભાળી રહ્યા હતા…

અમરેલી લેટરકાંડને લઈને CMને પત્ર, દિલીપ સંઘાણીએ તપાસની કરી માંગ

B INDIA અમરેલી : અમરેલી લેટરકાંડને લઈને દિલીપ સંઘાણીએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું કે, હાઈકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં અમરેલી લેટરકાંડની તપાસ કરવામાં આવે તેવી માગ કરાઈ…

રાજકોટથી GSRTCની વોલ્વો બસ જશે મહાકુંભના મેળામાં, સમગ્ર પેકેજની આ રહીં માહિતી

B INDIA રાજકોટ : પ્રયાગરાજમાં 144 વર્ષ બાદ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદ બાદ રાજકોટવાસીઓએ પણ એસ.ટી. વિભાગ દ્વારા પ્રયાગરાજ જવા માટે બસ મુકવામાં આવે તેવી માંગ કરી…

સુરતમાં રેલવેની બહારનો બસ ડેપો અન્ય જગ્યાએ ખસેડાયો, નાગરિકોને ટ્રાફિકમાંથી મળશે મુકિત

B INDIA સુરત : સુરતમાં લોકોને ટ્રાફિકમાંથી મુકિત મળશે. રેલવે સ્ટેશન પર રહેલો જુનો સીટી બસ ડેપો અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યો છે. જેમાં દિલ્હી ગેટમાં સીટી બસ ડેપોનું લોકાર્પણ હર્ષ…

મલાઈ પાલક પનીર: મહેમાનોને રાત્રિભોજનમાં મલાઈ પાલક પનીર પીરસો, તમને ઉત્તમ સ્વાદની સાથે પુષ્કળ પોષણ પણ મળશે.

મલાઈ પાલક પનીર જોઈને કોઈપણના મોઢામાં પાણી આવી જાય છે. જો તમારા ઘરે ખાસ મહેમાનો આવી રહ્યા હોય તો તમે તેમના રાત્રિભોજનને ખાસ બનાવવા માટે મલાઈ પાલક પનીર બનાવી શકો…