રેલવે 50 સ્પેશિયલ ટ્રેન દોડાવશે, હોળી-ધૂળેટીનાં તહેવારને લઈને લેવાયો નિર્ણય
દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલવે વિભાગે હોળી-ધૂળેટીનાં તહેવારને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવે દ્વારા વધારાની 50 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં ઉધના સ્ટેશનથી 96 ટ્રિપની નોટિફિકેશન…
gandhinagar : ગુજરાતમાં મધ્યાહન ભોજન કર્મીઓ આંદોલન પર ઉતશે, જાણો કારણ…
રાજ્યમાં મધ્યાહન ભોજન કર્મીઓ આંદોલન કરશે. સરકારે તાલુકા કક્ષાએ સેન્ટ્રલ કિચન શરુ કરતાં કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે. નારાજ મધ્યાહન ભોજન કર્મીઓ સાંસદો,MLAને સેન્ટ્રલ કિચન મામલે આવેદન આપ્યા બાદ તબક્કાવાર…
રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, આવું કરનાર વિશ્વનો પહેલો કેપ્ટન બન્યો, વિશ્વ ક્રિકેટને કરી દીધું આશ્ચર્ય
ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી ટાઈટલ જીતનારી ટીમ બની છે, આ ત્રીજી વખત છે જ્યારે ભારત ચેમ્પિયન્સ ટ્રોફી ટાઈટલ…
‘હું નહીં તો…’, કિંગ કોહલીએ પોતે કહ્યું ટીમમાં તેનું સ્થાન કોણ લઈ શકે છે, આ નિવેદને વિશ્વ ક્રિકેટમાં હંગામો મચાવ્યો
ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 251 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમને 252 રનનો ટાર્ગેટ આસાન જણાતો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડના બોલરોએ સતત ફટકો મારીને મેચને…
Surat : સુરતમાં વધુ એક પરિણીતાનો આપઘાત, પતિનાં ત્રાસ કંટાળીની જીવન ટુંકાવ્યું
સુરતમાં પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિણીતાના પરિવારજનોએ સાસરિયા માનસિક ત્રાસ આપતા હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ બનાવની વિગત મુજબ સુરતના પાલ…
Bhavnagar : પાલીતાણામાં સગીરા સાથે દુષ્કર્મ, નરાધમે પ્રેમ સંબંધમાં ફસાવીને કર્યું કૃત્ય
ભાવનગરના પાલીતાણામાં નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. 15 વર્ષીય સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલે સગીરાએ માતાને જાણ કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ, સગીરાને…
Rajkot : રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં વધુ એક યુવકનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટમાં હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત થયું છે. અજાણ્યો કાર ચાલક બુલેટ ચાલકને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે. આ પણ…
Navsari : નવસારીમાં મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીનું સંબોધન, કહ્યું-“પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ માટે માતૃશક્તિને નમન કરૂ છું.”
B INDIA Navsari : નવસારીનાં વાંસી-બોરસીમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ” મહાકુંભમાં માતા ગંગાના આશીર્વાદ મળ્યા હતા અને આજે માતૃશક્તિના આ મહાકુંભમાં તેમને બધી માતાઓ…
Ahmedabad : અમદાવાદમાં રાહુલ ગાંધીનો કાર્યકરો સાથે સંવાદ, કહ્યું-‘કોંગ્રેસનાં અડધા લોકો ભાજપ સાથે મળેલા છે’
રાહુલ ગાંધીનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે. અમદાવાદમાં રાહુલ ગાંધીનો કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. તે પહેલા કોંગ્રેસના મહિલા આગેવાનોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરતાં રાહુલ…
ભારતના આ 11 દિગ્ગજ ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ અપાવશે! શું પંતને તક મળશે?
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ઉત્સાહ તેના છેલ્લા તબક્કામાં છે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 9 માર્ચે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જ્યાં ટીમ ઈન્ડિયા ખિતાબ જીતીને 2017ની…
















