દક્ષિણ આફ્રિકા સામે ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, શુભમન ગિલ બહાર
દક્ષિણ આફ્રિકા સામેની આગામી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત રવિવારે કરવામાં આવી. ટીમના નિયમિત કેપ્ટન શુભમન ગિલ ગરદનની ઈજાને કારણે પસંદગી માટે ઉપલબ્ધ ન હતા, જેના…
વોશિંગ્ટનમાં ટ્રમ્પ વિરુદ્ધ વિશાળ વિરોધ પ્રદર્શન, “મહાભિયોગ, દોષિત ઠેરવો અને દૂર કરો” ના નારા ઉઠ્યા
શનિવારે વોશિંગ્ટન, ડીસીમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું. આ રેલીમાં “મહાભિયોગ, દોષિત ઠેરવો અને દૂર કરો” ના નારા ગુંજ્યા, જેમાં સેંકડો વિરોધીઓ એકઠા થયા હતા. રેલીનું આયોજન ગ્રાસરુટ…
G-20માં દક્ષિણ આફ્રિકાનું મોટું રાજકીય પગલું: ટ્રમ્પને અધ્યક્ષતા સોંપવાનો ઈનકાર
જોહાનિસબર્ગમાં યોજાયેલી G-20 સમિટ દરમિયાન દક્ષિણ આફ્રિકાએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. સમિટમાં જૂથના નેતાઓએ શરૂઆતમાં જ સંયુક્ત ઘોષણાપત્ર સ્વીકાર્યું, જે સામાન્ય રીતે અંતિમ દિવસે અપનાવવામાં આવે છે. પરંતુ સૌથી મોટો…
G20 સમિટ: જોહાનિસબર્ગમાં PM મોદી-ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની મુલાકાત, જાણો વિગત
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે બેઠક થઈ. બંને નેતાઓએ એકબીજા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને ભારત-ફ્રાન્સની મજબૂત મિત્રતા…
ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત: 21 જિલ્લામાં તાપમાન 20°Cથી નીચે, આગામી દિવસોમાં વધશે ઠંડી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો માહોલ અનુભવાઈ રહ્યો છે. જોકે તાપમાનમાં થોડો વધારો નોંધાયો હોવા છતાં, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજી પણ ઠંડક યથાવત છે. હવામાન વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં…
ઇઝરાયલ–ગાઝા સંઘર્ષ : યુદ્ધવિરામ છતાં ઇઝરાયલના નવા હવાઈ હુમલા, 24ના મોત
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલતા તણાવ દરમ્યાન યુદ્ધવિરામ લાગુ હોવા છતાં ગાઝામાં સ્થિતિ ફરી તંગ બની છે. શનિવારે ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) એ ગાઝાના અનેક વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા…
CJI બીઆર ગવઈ થશે નિવૃત્તિ, જસ્ટિસ સૂર્યકાંત બનશે ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ
ભારતના હાલના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ આજે સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્તિ લે છે. તેમનો છેલ્લો કાર્યદિવસ લાગણીઓથી ભરેલો રહ્યો, ને તેઓ જણાવ્યું કે સત્તાવાર રૂપે કદમ પાછા લેવા છતાં, પોતાની…
રાશિફળ/23 નવેમ્બર 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/23 નવેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ /23 નવેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
















