લેહમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, પ્રદર્શનકારીઓએ CRPFના વાહનને આગ ચાંપી
છઠ્ઠી અનુસૂચિ હેઠળ વિશેષ દરજ્જો અને લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે લેહમાં બંધ અને મોટા વિરોધ પ્રદર્શનો દરમિયાન પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક યુવાનો હિંસક…
રેલ્વે કર્મચારીઓ માટે મોટા સમાચાર, સરકારે 78 દિવસનું દિવાળી બોનસ કર્યું જાહેર
સરકારે રેલ્વે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દશેરા અને દિવાળીની રજાઓ પહેલા રેલ્વે કર્મચારીઓ માટે 1,866 કરોડ રૂપિયાના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (PLB) ને મંજૂરી આપી…
IRCTC કૌભાંડનો 13 ઓક્ટોબરે ચુકાદો, લાલુ-રાબડી અને તેજસ્વી યાદવને કોર્ટમાં રહેવા આદેશ
રાઉઝ એવન્યુ કોર્ટ IRCTC કૌભાંડ કેસમાં RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, રાબડી યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય લોકો સામે આરોપો ઘડવા અંગે 13 ઓક્ટોબરે પોતાનો આદેશ જાહેર કરશે. કોર્ટે તે…
નાગરિકોની વહીવટી સરળતા માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, 17 નવા તાલુકાની થશે રચના
ગુજરાતમાં રાજ્ય સરકારે વહીવટી સરળતા અને વિકાસને વેગ મળે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં એક સાથે નવા 17 તાલુકાની નવી રચના માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં…
જમ્મુ-કાશ્મીરમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર, જાણો વિગત
ભારતીય ચૂંટણી પંચ (ECI) એ જમ્મુ અને કાશ્મીરમાં ચાર અને પંજાબમાં એક રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી તારીખો જાહેર કરી છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, આ પાંચ બેઠકો માટે મતદાન 24 ઓક્ટોબરે…
અમદાવાદમાં ખેલૈયા માટે ખુશ ખબર, હવે રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો
નવરાત્રી દરમિયાન ખેલૈયાઑ ગરબે ઝૂમવા માટે નીકળી પડે છે અને આ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સતત જોવા મળે છે. બીજી તરફ રાત્રે વાહનોનું ભાડું પણ ખૂબ મોંઘું થઈ જાય છે. આ…
ICCએ આ દેશના ક્રિકેટ બોર્ડને આપ્યો 440 વોલ્ટનો ઝટકો, કર્યું સસ્પેન્ડ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે યુએસએ ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું છે. આ નિર્ણય યુનાઇટેડ સ્ટેટ્સ ક્રિકેટમાં મોટા વહીવટી ફેરફારોનો સંકેત આપે છે. મંગળવારે આઇસીસીની વર્ચ્યુઅલ બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો…
વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિએ UNમાં કહ્યું ‘ઓમ શાંતિ ઓમ’, આપ્યો આ સંદેશ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનો મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો. વિવિધ દેશોના પ્રતિનિધિઓએ ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ અને પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાના મુદ્દા પર…
નેપાળમાં GEN- Z આંદોલન દરમિયાન આગથી દાઝેલા પૂર્વ PMના પત્નીની સારવાર થશે ભારતમાં, જાણો શું છે મામલો
નેપાળમાં તાજેતરમાં થયેલી હિંસા બાદ, પરિસ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે. યુવા વિરોધ પ્રદર્શન દરમિયાન, નેપાળી રાજકારણીઓના ઘરો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ વડા પ્રધાન ઝાલનાથ ખનાલના ઘરને…
















