હવે મતદાર યાદીમાંથી નામ દૂર કરવું સરળ નથી… ચૂંટણી પંચે ઈ-સાઇન સિસ્ટમ કરી શરૂ; જાણો વિગત
ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાના વિવાદને ઉકેલવા માટે એક નવી ટેકનોલોજી રજૂ કરી છે. રાહુલ ગાંધીએ કર્ણાટકના આલંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોના નામ કાઢી નાખવા માટે મોટી સંખ્યામાં અનિયમિત…
લીંબુ પાણી: કેટલું ફાયદાકારક અને ક્યાં બની શકે છે નુકસાનકારક?
તમે રોજ સવારે લીંબુ પાણી પીવો છો? સ્વાસ્થ્યપ્રેમી લોકોમાં એ હેલ્થ ટિપ્સ બની ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે લીંબુ પાણી દરેક માટે હંમેશા ફાયદાકારક નથી? તેમાં રહેલા…
NAVRATRI 2025 ; નવરાત્રીના ત્રીજા દિવસે કરો માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો આરતી અને મંત્ર વિષે
નવરાત્રીનું પાવન પર્વ ભારતમાં ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. નવ દિવસો સુધી દેવીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. આ દિવસ માતાની…
“માત્ર 7 મહીનામાં 7 યુદ્ધો બંધ કર્યા, સંયુક્ત રાષ્ટ્રે કંઈ કર્યું નહીં”: યુએનજીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 80મા સત્ર દરમિયાન, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આગામી રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે માત્ર 7 મહિનામાં ભારત-પાકિસ્તાન સહિત સાત યુદ્ધોનો અંત લાવ્યો છે…
અર્શદીપ સિંહે લખ્યો નવો ઈતિહાસ, 100 T20 વિકેટ પૂરી કરનાર પ્રથમ ભારતીય બોલર
ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહે પોતાનું નામ ઇતિહાસમાં દરજ કરાવ્યું છે. તેઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી 100 વિકેટ પૂરી કરનાર પ્રથમ અને એકમાત્ર બોલર બન્યા છે. તેમણે અત્યાર સુધી…
રાશિફળ/24 સપ્ટેમ્બર 2025: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/24 સપ્ટેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ /24 સપ્ટેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
બિહારના મંત્રી અશોક ચૌધરી તરફથી પ્રશાંત કિશોરને 100 કરોડની માનહાનિની નોટિસ, જાણો વિગત
બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીએ પ્રશાંત કિશોર સામે કડક વલણ દાખવ્યું છે. મંગળવારે ચૌધરીએ જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોરને 100 કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ મોકલી છે. નોટિસમાં સ્પષ્ટ કહેવાયું છે…
ન્યૂયોર્કમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિની કાર રોકાઈ : મેક્રોએ સીધો ટ્રમ્પને કર્યો ફોન, જાણો સમગ્ર હકિકત
ન્યૂયોર્ક શહેરમાં એક એવી રોમાંચક ઘટના બની કે જેને જોઈ દુનિયાભરનાં રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની કાર પોલીસે રસ્તામાં જ રોકી દીધી, કારણ કે અમેરિકાના…
















