ટ્રમ્પની ઇઝરાયલને કડક ચેતવણી, કહ્યું-“West Bankનું જોડાણ કર્યું તો ગુમાવશો આખો અમેરિકી સપોર્ટ!”
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઇઝરાયલને તીખી ચેતવણી આપી છે કે જો તે કબજે કરેલા પશ્ચિમ કાંઠા (West Bank)નું જોડાણ કરવાનો પ્રયાસ કરશે, તો તે યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી મળતો આખો…
રશિયાની Rosneft અને Lukoil પર અમેરિકી પ્રતિબંધોની મોટી અસર, તેલની આયાતમાં ઘટાડો કરવા તૈયાર
રશિયાના ઊર્જા ક્ષેત્ર પર અમેરિકાના નવા આકરા પ્રતિબંધો બાદ વૈશ્વિક તેલ બજારમાં હલચલ મચી ગઈ છે. રશિયાની મુખ્ય તેલ કંપનીઓ રોસનેફ્ટ (Rosneft) અને લુકોઇલ (Lukoil) પર યુ.એસ. દ્વારા લાગુ કરાયેલા…
ભારતને મળશે નવા મુખ્ય ન્યાયાધીશ: જસ્ટિસ સૂર્યકાંત બનશે દેશના 53મા CJI, નિયુક્તિની પ્રક્રિયા શરૂ
ભારતના ન્યાયિક તંત્રમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતને દેશના 53મા મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) તરીકે નિયુક્ત કરવાની પ્રક્રિયા સત્તાવાર…
દીવમાં દીવાળી વેકેશનનો ઉત્સવ, નાગોઆ બીચ પર પ્રવાસીઓની ભારે ભીડ
દીવના પ્રખ્યાત નાગોઆ બીચ પર હાલ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. દીવાળી વેકેશનની મજા માણવા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરના અનેક રાજ્યોમાંથી સહેલાણીઓ અહીં ઉમટી રહ્યા…
કોહલી ફરી 0 રન પર આઉટ, વિરાટના વર્તનથી ચાહકો ચિંતિત… નિવૃત્તિ અંગે અટકળો તેજ
ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી ખૂબ જ નિરાશાજનક રહ્યું. ઓસ્ટ્રેલિયા પ્રવાસની પહેલી વનડેમાં તે શૂન્ય રને આઉટ થયો હતો. ચાહકોને બીજી મેચમાં કોહલી પાસેથી મોટી…
UP: આજથી રામ લલ્લાના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર, ટ્રસ્ટે નવું સમયપત્રક જાહેર કર્યું
શિયાળાના આગમન સાથે, અયોધ્યામાં રામ લલ્લાના દર્શનનો સમય બદલાયો છે. ગુરુવારથી, ભક્તો સવારે 7 વાગ્યાથી રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન કરી શકશે. દર્શન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. રામ…
ભાઈ-બહેનના સંબંધોનો ઉત્સવ એટલે ભાઈબીજ | #diwali2025
ભાઈબીજના દિવસે બહેન ભાઈને જમાડે છે હેતથી કંકુ અને અક્ષતથી ભાઈને ચાંદલો કરી બહેન કરે છે ભવિષ્યની કામના ભાઈના દીર્ઘાયુષ્ય માટે બહેન કરે છે પ્રાર્થના ભાઈબીજ સાથે જોડાયેલો છે કૃષ્ણ-સુભદ્રાનો…
ચૂંટણી પંચ નવેમ્બરથી દેશભરમાં SIR કરશે, આ રાજ્યોથી થશે શરૂઆત
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, ચૂંટણી પંચે SIR (સઘન મતદાર સુધારણા) નામનું અભિયાન શરૂ કર્યું. આ અભિયાને રાજકીય ચર્ચા જગાવી અને આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો. કોર્ટે SIR ને…
Bhai Dooj 2025: યમ દ્વિતીયા તરીકે ઓળખાતા આ તહેવારનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ જાણો
દિવાળીના બે દિવસ પછી ઉજવાતો ભાઈબીજ કે જેને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનો તહેવાર છે. આ દિવસે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય, સુખ…
















