અંક જ્યોતિષ/23 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/23 ઓક્ટોમ્બર 2025: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

પંચાંગ /23 ઓક્ટોમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો વિગત

હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર, બેસતા વર્ષની છેલ્લા દિવસે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ, અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ, મધ્ય અને…

પુતિનનું પરમાણુ શક્તિ પ્રદર્શન: શાંતિ વાતચીત ટળી, અમેરિકા અને યુક્રેનમાં ચિંતાની લહેર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શાંતિના સંકેતોની વચ્ચે મંગળવારે એક આકસ્મિક અને ગંભીર પગલું ભર્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધને અંત લાવવાની દિશામાં અમેરિકા સાથે યોજાનાર શક્ય સમિટ પહેલાં પુતિને દેશના પરમાણુ દળોની…

જેસલમેરમાં માર્બલ ફેક્ટરી પર ‘બીજા દેશથી’ બોમ્બ જેવી વસ્તુ આવી?, સેનાની તપાસ ચાલુ

દિવાળીની રાત્રિએ રાજસ્થાનના સરહદી જિલ્લો જેસલમેરના રીકો ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં એક માર્બલ ફેક્ટરી પર રહસ્યમય રીતે વિસ્ફોટક જેવી વસ્તુ પડી હતી. આ ઘટનાએ વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે. ફેક્ટરીના લોખંડના શેડ…

હવે AI ના દુરુપયોગ પર લાગશે લગામ, IT નિયમોમાં બદલાવ માટે સરકારની તૈયારી

ભારતમાં ડીપફેક વીડિયો અને એઆઈ-જનરેટેડ નકલી માહિતીના વધતા ઉપયોગને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારે માહિતી પ્રૌદ્યોગિકી (IT) નિયમોમાં મોટાં ફેરફાર માટે તૈયારી શરૂ કરી છે. આગામી સમયમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ (પૂર્વે…

સિદ્ધારમૈયા પોતાના રાજકીય કરિયરના અંતિમ તબક્કામાં ! તેમના જ પુત્રએ કેમ આપ્યું આ નિવેદન ?

કર્ણાટકમાં મુખ્યમંત્રી પદમાં ફેરફાર અંગે ઘણી અટકળો ચાલી રહી છે. આ દરમિયાન, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્રએ બુધવારે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે સિદ્ધારમૈયા તેમના રાજકીય કારકિર્દીના અંતિમ તબક્કામાં છે…

મેહુલ ચોકસીને ભારત લાવવાનો રસ્તો થયો વધુ સાફ ! બેલ્જિયમ કોર્ટે આપ્યું મોટું નિવેદન

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી અંગે એક મોટી અપડેટ સામે આવી છે. બેલ્જિયમની એક કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે ચોક્સીના ભારત પ્રત્યાર્પણમાં કોઈ અવરોધો નથી. આ નિર્ણય 17 ઓક્ટોબરના રોજ…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, નવા વર્ષની શરૂઆતમાં કાર્યકર્તાઓ સાથે વિશેષ મિટિંગ

દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અને વરિષ્ઠ નેતા અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. નવા વર્ષની શુભ શરૂઆત આપવાના ઇરાદે તેઓ તેમની નિવાસસ્થાને ભાજપ કાર્યકર્તાઓ સાથે વિશેષ મીટિંગ યોજશે, જેમાં નેતૃત્વ તથા કાર્યકૃતિઓ…