બિહાર ચૂંટણી 2025: EVM ગણતરી ચાલુ, શરૂઆતના વલણોમાં NDA આગળ
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોની ગણતરી ચાલુ છે. હાલના વલણો દર્શાવે છે કે NDA પાર્ટીઓ પૂર્વગણતરીમાં આગળ છે, જ્યારે મહાગઠબંધન માટે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. બેઠકો પર હાલનું…
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી: સુરક્ષા દળોએ મુખ્ય આરોપી ઉમર નબીનું ઘર ઉડાવી દીધું, જાણો વિગત
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. તપાસમાં મુખ્ય આરોપી ગણાતા ડૉ. ઉમર નબીના જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલા ઘર પર સુરક્ષા દળોએ ગઈકાલે…
Bihar: પરિણામો પહેલા નીતિશ કુમારે નેહરુને કર્યા યાદ, RJDએ જાણો શું કહ્યું
આજે બિહારની ચૂંટણીના પરિણામો જાહેર થશે. આ દરમિયાન, મત ગણતરી પહેલા, આરજેડી નેતા મનોજ ઝાએ જીતનો દાવો કર્યો છે. તેમણે બધા એક્ઝિટ પોલ્સને ફગાવી દેતા કહ્યું, “આ બધું મૂડીનો ખેલ…
Children’s Day 2025 : બાળ દિવસ કેમ ઉજવાય છે? જાણો ઇતિહાસ, મહત્વ અને 2025ની થીમ
ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ (Children’s Day) ઉજવવામાં આવે છે. બાળકોના શિક્ષણ, અધિકારો, સુરક્ષા અને ભવિષ્યના નિર્માણના મહત્વને ઉજાગર કરવાનો આ દિવસ એક રાષ્ટ્રીય અવસર તરીકે મનાવવામાં…
દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ: એન્જિનિયરથી ડૉક્ટર અને મૌલવી સુધી, વ્યાવસાયિકોની આડમાં આતંકવાદી કાવતરું
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા સામે સોમવાર, 10 નવેમ્બરના રોજ I-20 કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં દસ લોકોના મૃત્યુ અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે વિસ્ફોટ કરનાર કાર…
હાટકેશ્વર બ્રિજ તોડી રોડ બનાવાશે, શહેરમાં ટ્રાફિક સમસ્યા અને કરોડોનો વ્યય, નાગરિકોમાં ભારે રોષ
અમદાવાદ શહેરના ભ્રષ્ટાચાર અને મોડરનાઈઝેશનના સંકેત તરીકે ઓળખાતા હાટકેશ્વર બ્રિજની તોડી નાખવાની કામગીરી હાલમાં જ શરૂ થઈ છે. આ કાર્ય 35% પૂર્ણ થતાં જ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવો…
અમદાવાદ : મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત ખાસ કેમ્પ, જાણો વિગત
અમદાવાદ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR 2025) હેઠળ સમગ્ર જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેર અને…
રાશિફળ/14 નવેમ્બર 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/14 નવેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ /14 નવેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
















