રાશિફળ/15 નવેમ્બર 2025: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/15 નવેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ /15 નવેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NMCની મોટી કાર્યવાહી, સંડોવાયેલા 4 ડૉક્ટરોની નોંધણી કરવામાં આવી રદ
દિલ્હીમાં થયેલા ભયાનક આતંકવાદી વિસ્ફોટના પગલે રાષ્ટ્રીય મેડિકલ કાઉન્સિલ (NMC) એ એક મોટા પગલાં દ્વારા 4 ડૉક્ટરોની મેડિકલ નોંધણી તાત્કાલિક રદ કરી દીધી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ તેમજ રાજ્ય…
ચેન્નઈ નજીક તાલીમ ઉડાન દરમ્યાન વાયુસેનાનું પીસી-7 વિમાન ક્રેશ, પાયલટ સુરક્ષિત
ચેન્નઈના તામ્બરમ નજીક શુક્રવારે ભારતીય વાયુસેનાનું પીસી-7 પિલાટસ બેઝિક ટ્રેનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. સદભાગ્યે, પાયલટને સામાન્ય ઈજા થઈ છે અને કોઈ જાનહાનિની ઘટના બનતા બચી ગયા છે. સામાન્ય તાલીમ…
યુપીના શ્રાવસ્તીમાં એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મોત, વિસ્તારમાં દહેશત
ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં શુક્રવારે સવારે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. લિયાકત પુરવા ગામમાં એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મૃત્યુ બાદ સમગ્ર વિસ્તારમાં દહેશત અને સનસનાટી ફેલાઈ…
બિહારમાં NDAની ઐતિહાસિક જીત, PM મોદીએ કહ્યું-મહિલા અને યુથ એ જ નવો MY ફોર્મ્યુલા
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ઐતિહાસિક બહુમતીની તરફ આગળ વધી રહ્યું છે. આ પરિણામો બાદ સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરોમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. નવી…
98 વર્ષની ઉમરે બોલીવુડની લેજેન્ડરી અભિનેત્રી કામિની કૌશલનું અવસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર
બોલિવુડ માટે છેલ્લા કેટલાક સમયથી દુઃખદ સમાચાર સતત સાંભળવા મળી રહ્યા છે. હવે હિન્દી સિનેમાની જાણીતી અને વરિષ્ઠ અભિનેત્રી કામિની કૌશલના અવસાનના સમાચાર સામે આવ્યા છે. 98 વર્ષની ઉંમરે તેમણે…
બિહારનો બાજીગર કોણ..? | | GUJARATI NEWS BULLETIN
ઘણા સમયની આતુરતાનો અંત…શું લાગી રહ્યું છે કોણ બનશે બિહારનો બોસ એક્ઝિટ પોલના જે આંકડાઓ જાહેર થયા શું લાગી રહ્યું તે તરફી જ પરીણામ છે કે કેમ કહી શકાય કે…
બિહાર વિધાનસભા ચૂંટણી 2025: વિધાનસભામાં બહુમતી માટે કેટલી બેઠકો જરૂરી?, જાણો ગણિત
બિહાર વિધાનસભાની ચૂંટણી 2025 માટે મતગણતરી ચાલુ છે, અને રાજ્યમાં કોણ સરકાર બનાવશે તે આજે સ્પષ્ટ થશે. બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠકોએ ચૂંટણી માટે ભાગ લીધો હતો, જે બે તબક્કામાં…
















