મકરસંક્રાંતિ પર્વનો જાણો રાજ્યમાં કેવો છે માહોલ | GROUND REPORT | GUJARATI NEWS BULETIN
ઉતરાયણ પર્વ નિમિત્તે અમિત શાહ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે ગૃહમંત્રી જમાલપુર જગન્નાથ મંદિરે કર્યા દર્શન દર્શન સાથે સાથે કર્યું ગૌ માતાનું પૂજન ગૃહમંત્રીએ જગન્નાથ મંદિરે મહંતશ્રીનાં…
થાઇલેન્ડમાં ભયંકર અકસ્માત… ટ્રેન પર ક્રેન પડતા 22 લોકોના મોત, 30 ઘાયલ
થાઈલેન્ડના ઉત્તર-પૂર્વ ભાગમાં એક ભયાનક અકસ્માત થયો છે. રાજધાની બેંગકોકથી દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં જઈ રહેલી એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ જ્યારે એક બાંધકામ ક્રેન તેના એક ડબ્બા પર પડી…
મકરસંક્રાંતિ પર્વની ઉજવણી | GROUND REPORT | GUJARATI NEWS BULETIN
સુરતના ચૌટા બજારમાં આસ્થા અને સ્વાદનો સંગમ ઉતરાયણના પર્વે દુકાનો પર લાગી લાંબી કતારો સુરતીવાસીઓમાં ભારે ઉત્સાહ, ઊંધિયા માટે વહેલી સવારથી પડાપડી સુરતના ચૌટા બજારમાં જામી અસલી ઉતરાયણની રોનક…
અમદાવાદની પ્રકાશ મનોદિવ્યાંગ શાળાની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બાળકોને તાલીમ આપવાની કામગીરીને બિરદાવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોડકદેવ ખાતેની પ્રકાશ મનોદિવ્યાંગ નિવાસી શાળાની મુલાકાત લઈ, શાળા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ મનોદિવ્યાંગ બાળકોને તાલીમ આપવાની કામગીરીને ઉત્તમ સેવા…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગના દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર…
મકરસંક્રાતિની લોકપ્રિય વાનગી: ઊંધિયુના વિવિધ પ્રકાર, જાણો વાનગીના પ્રકારો
મકરસંક્રાંતિ તહેવારની ઉજવણી માટે ઘરોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પતંગ ઉડાવવાની મોજ અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની મજા સૌને પ્રફુલ્લિત કરે છે. આ તહેવારમાં ખાસ કરીને ઉંધિયુનું સ્વાદ મોઢામાં…
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર પવન રહેશે અનુકૂળ, અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતીઓ માટેનો પ્રિય તહેવાર ઉત્તરાયણ આજે મનાવવામાં આવશે, અને આ સમયે રંગબેરંગી પતંગોથી આકાશ સૌંદર્યથી ભરાઈ જશે. પતંગોત્સવ માટે પવનનું માહોલ સૌથી મહત્વપૂર્ણ હોય છે, અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે…
રાજૌરી સેક્ટરમાં ફરી પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા, ભારતીય સેના દ્વારા તોડી પાડાયા
પાકિસ્તાન દ્વારા સતત નાપાક પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પરિસ્થિતિમાં 13 જાન્યુઆરીના રોજ રાજૌરી સેક્ટરના કેરી વિસ્તારમાં ફરી એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યો. ભારતીય સેનાએ તરત જ ડ્રોન પર ફાયરિંગ કરીને તેને…
અમેરિકાનો ભાગ નહીં બનીએ, ગ્રીનલેન્ડના PMએ ટ્રમ્પને આપ્યો કડક જવાબ
વિશ્વ રાજનીતિમાં ફરી એકવાર ગ્રીનલેન્ડ મુદ્દે તણાવ વધતો જોવા મળી રહ્યો છે. ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નિલ્સનએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો પર કડક પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે…
મકર સંક્રાંતિ 2026: દાન-સ્નાન માટે કેટલા વાગ્યે છે શુભ મુહૂર્ત? જાણો પૂજાની વિધિ
હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. આ વર્ષે મકર સંક્રાંતિ વધુ પુણ્યપ્રદ માનવામાં આવી રહી છે, કારણ કે અનેક વર્ષો બાદ ષટતિલા એકાદશી અને મકર સંક્રાંતિનો શુભ સંયોગ રચાઈ…
















