પ્રજાસત્તાક દિવસ 2026: ભારત 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવાય છે? ઇતિહાસ, મહત્વ અને ઉજવણીઓ

ભારત દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરે છે. આ દિવસ દેશના બંધારણની અમલીકરણની યાદમાં નિર્વિચાર મહત્વ ધરાવે છે અને સમગ્ર દેશ માટે દેશભક્તિ અને ગર્વનો પ્રતીક છે.…

દિલ્હીની હવામાં ‘ધીમું ઝેર’: 19 ખતરનાક તત્વો શ્વાસ સાથે લોહીમાં ભળી રહ્યા, કેન્સર અને હૃદયરોગની ચિંતા

નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન (NLM) દ્વારા થયેલા અભ્યાસમાં દિલ્હીની હવાના ખરાબ પ્રદૂષણ વિશે ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે દિલ્લીની હવામાં માત્ર ધૂળ જ નહીં, પરંતુ…

બોલિવૂડ મામલે પ્રકાશ રાજનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

પ્રકાશ રાજ ભારતના એવા થોડા કલાકારોમાંના એક છે જેમણે પાંચેય ભારતીય ફિલ્મ ઉદ્યોગો – તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી – માં 38 વર્ષ સુધી સતત કામ કર્યું છે. તેમને…

શેખ હસીનાના ભાષણ બાદ બાંગ્લાદેશ સરકારે ભારતને ચેતવણી આપી

હિંસા અને આર્થિક સંકટનો સામનો કરી રહેલી બાંગ્લાદેશી સરકારે શેખ હસીનાના વિસ્તૃત ભાષણને લઇને ભારત સરકારને સખત ચેતવણી આપી છે. બાંગ્લાદેશ સરકારની આ ચેતવણી બંને દેશોના સંબંધો પર નવી તાણ…

ગુજરાત સરકારનો નગરપાલિકાને લઇ મોટો નિર્ણય : વિકાસ કામો માટે મળશે મફત જમીન, જાણો વિગત

ગુજરાત સરકારે શહેરોના વિકાસને ઝડપી બનાવવા અને વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે મહત્વપૂર્ણ પગલુ ભર્યું છે. હવે નગરપાલિકાઓને સરકારી જમીન મેળવવા માટે જંત્રીના 25 થી 50 ટકા દર ચૂકવવાની…

અમેરિકામાં ભયાનક હિમવર્ષા, જનજીવન અસ્તવ્યસ્ત; 13,500થી વધુ ફ્લાઇટ્સ રદ્દ

અમેરિકા હાલમાં સદીની સૌથી ભયાનક હિમવર્ષાનો સામનો કરી રહ્યું છે. દેશના પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલા ભારે બરફવર્ષાએ જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાંખ્યું છે. રાષ્ટ્રીય હવામાન વિભાગના અંદાજ મુજબ આ તોફાની હિમવર્ષાની…

સ્પેસ સ્ટેશન જઈ ઇતિહાસ રચનાર શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરાશે

ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) સુધીની ઐતિહાસિક યાત્રા અને અવકાશ કાર્યક્રમમાં આપેલા વિશિષ્ટ યોગદાન બદલ દેશના સર્વોચ્ચ શાંતિ સમયના લશ્કરી સન્માન અશોક ચક્રથી નવાજવામાં આવશે.…

રાશિફળ/26 જાન્યુઆરી 2026: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/26 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /26 જાન્યુઆરી 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…