ગુજરાત સરકાર ખેડૂતોને કૃષિ વીજ જોડાણ આપવા કટિબદ્ધ: બે વર્ષમાં ભાવનગર માં 4,555 નવા વીજ જોડાણો અપાયા: ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ
વિધાનસભા ગૃહમાં સામાન્ય કૃષિ વીજ જોડાણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે સસ્તી અને ગુણવત્તાયુક્ત વીજળી આપવા મક્કમ છે.…
ડાકોર : ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ, CCTV અને ડ્રોનથી રહેશે ચાંપતી નજર
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજથી ફાગણી પૂનમના મેળાનો આરંભ થયો છે. આ મેળામાં ભાગ લેવા માટે હજારો યાત્રિકોના ઉમટના અનુકૂળ, જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા…
આણંદની એકતા શાહનો વૈજ્ઞાનિક કારનામો: 6 નવી ગેલેક્સી સમુહોની શોધ, ભારતીય નામોથી વિશ્વમાં ગૌરવ
આણંદ શહેરમાં 13 બાય 13ની એક સામાન્ય ઓરડીમાં વસવાટ કરતા માતા-પિતાની સાથે રહી અભ્યાસ કરનારી એક યુવતીએ તેમની આર્થિક સંકડામણને હાર આપી સફળ ખગોળ વૈજ્ઞાનિક બની બતાવ્યું છે. આ યુવતીએ…
સત્તાનો નહીં, સ્નેહનો સૂરજ: ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવેની વિદાય વેળાએ વહીવટી તંત્ર હિબકે ચઢ્યું
સામાન્ય રીતે સરકારી કચેરીઓ એટલે ફાઈલોનો ગડગડાટ અને અધિકારીઓની ગંભીરતા, પરંતુ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં આજે દ્રશ્યો કંઈક અલગ જ હતા. ગાંધીનગરના કલેક્ટર મેહુલ કે. દવેની વિદાય સમયે સમગ્ર વહીવટી તંત્ર…
રાજસ્થાનના બાલોત્રામાં બસ અને ટ્રેલર વચ્ચે દુર્ઘટના, 6 લોકોના મોત
રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં ગુરુવાર રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં એક સ્લીપર બસ અને ટ્રેલર વચ્ચે અથડામણ થઇ. આ અકસ્માતમાં છ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ઘણા…
નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે: સાણંદમાં સેમિકંડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બપોરે અંદાજે 3 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર આગમન બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા સીધા સાણંદ જવા…
શહેરમાં ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા છે, યોગ્ય પ્લાનિંગ સાથે જવાનોની ભરતી કરો: હાઈકોર્ટ
ગુજરાતમાં ટ્રાફિકના વધતા પડકારોને લઈને હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારએ આ મામલે ટ્રાફિક નિયંત્રણ અને પોલીસ તંત્રના પ્રયાસોને વર્ણવતા જણાવ્યા કે, હાલ રાજ્યમાં 10મી માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઈવ…
અફઘાનિસ્તાનનો ઈસ્લામાબાદ સુધી હવાઈ હુમલો, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ પર કર્યો બોમ્બમારો
હવે એક નવા યુદ્ધની શરૂઆત થઇ રહી છે, જેમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં દવિડ્યાશય પરીણા, અફઘાનિસ્તાને પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ પર હવાઈ હુમલા…
અંક જ્યોતિષ/28 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ /28 ફેબ્રુઆરી 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
















