વસ્ત્રાલ તળાવમાં ગટરનું પાણી છોડાતા દૂષિત વાતાવરણ, આસપાસના રહીશો દુર્ગંધથી પરેશાન

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના તળાવમાં ગટરના ગંદા પાણી છોડાતા દુર્ગંધ અને પ્રદૂષણની સમસ્યા વધી રહી છે. સ્થાનિકોએ તળાવની બેદરકારી સામે આક્ષેપો કરીને તાકીદે સફાઈ અને દૂષિત પ્રવાહ રોકવા માંગ ઉઠાવી છે.…