Vadodaraમાં વિકાસનો મેગા પ્રોજેક્ટ: PM મોદીએ ₹35,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું Pioneering Progress

Vadodaraમાં વિકાસનો મેગા પ્રોજેક્ટ: PM મોદીએ ₹35,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું Vadodara: ગુજરાતના Vadodara શહેરમાં મંગળવારનો દિવસ વિકાસની દિશામાં ઐતિહાસિક બની રહ્યો હતો. વડોદરાના આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ₹35,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન પરિવહન, રેલવે, કનેક્ટિવિટી, આવાસ, પાણી પુરવઠો, રસ્તાઓ અને શહેરી વિકાસ સહિતના અનેક ક્ષેત્રોને આવરી લેતા પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી. વડાપ્રધાનના આગમનને લઈને Vadodaraમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ‘સેવા-સ્વચ્છતાથી સ્વાગત’ના સંદેશ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસ અને જનવિશ્વાસને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ₹35,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએVadodaraમાં વિવિધ ક્ષેત્રોના ₹35,000 કરોડથી વધુના…