માઘ મેળામાં ફરી આગની ઘટના, સેક્ટર-4માં આશ્રમના તંબુઓ ભસ્મીભૂત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વપ્રસિદ્ધ માઘ મેળા દરમિયાન આગ લાગવાની ઘટનાઓથી હડકંપ મચી ગયો છે. સતત બીજા દિવસે આગ ફાટી નીકળતા શ્રદ્ધાળુઓ અને કલ્પવાસીઓમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો…
યુપી બોર્ડર પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: ચંદ્રશેખર આઝાદ અને પોલીસ વચ્ચે ઝપાઝપી, જાણો મામલો
ઉત્તર પ્રદેશની સરહદ આજે રાજકીય અખાડો બની, જ્યાં એઝાદ સમાજ પાર્ટીના સાંસદ ચંદ્રશેખર આઝાદ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઝપાઝપી જોવા મળી. મેરઠમાં તાજેતરમાં થયેલી દલિત મહિલાની હત્યાના પીડિત પરિવારમાં મુલાકાત…
ગ્રેટર નોઈડામાં સર્જાયો અકસ્માત: ત્રણ માળની ઈમારત ધરાશાયી, દસ મજૂરો દટાયા; એકનું મોત
નોઈડા એરપોર્ટ નજીક નાગલા હુકુમ સિંહ ગામમાં એક ગેરકાયદેસર બાંધકામ હેઠળની ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ. અકસ્માત સમયે લગભગ દસ કામદારો ઈમારતમાં કાર્યરત હતા. ત્રીજા માળના લિન્ટલ ખોલતી વખતે…
યુપીના શ્રાવસ્તીમાં એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મોત, વિસ્તારમાં દહેશત
ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં શુક્રવારે સવારે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. લિયાકત પુરવા ગામમાં એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મૃત્યુ બાદ સમગ્ર વિસ્તારમાં દહેશત અને સનસનાટી ફેલાઈ…
ઉત્તર પ્રદેશના બહરાઇચમાં દુર્ઘટના : કૌડિયાલા નદીમાં હોડી પલટી, 20થી વધુ લોકો ગુમ
ઉત્તર પ્રદેશના બહેરાઇચ જિલ્લામાં મોટી દુર્ઘટના સામે આવી છે. કૌડિયાલા નદીમાં એક હોડી પલટી જતા 20થી વધુ લોકો ગુમ થયા હોવાનું પ્રાથમિક અહેવાલો પરથી જાણવા મળ્યું છે. ઘટના બનતાની સાથે…
ફતેહપુરના ફટાકડા બજારમાં ભીષણ આગ: ભારે વિસ્ફોટથી તબાહી, ત્રણ લોકો ઘાયલ
દિવાળીના તહેવારની પૂર્વસંધ્યાએ ફતેહપુરના શાંતિનગર વિસ્તારમાં આવેલા કામચલાઉ ફટાકડા બજારમાં ભીષણ આગ ફાટી નીકળી, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાહટનો માહોલ સર્જાઈ ગયો. આગ એટલી પ્રચંડ હતી કે અડધા થી વધુ…













