ઉન્નાવ દુષ્કર્મ કેસમાં કુલદીપ સેંગરને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો, હાઇકોર્ટના આદેશ પર લગાવી રોક

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કુલદીપ સેંગરને પણ નોટિસ ફટકારી છે.…