અફઘાનિસ્તાનનો ઈસ્લામાબાદ સુધી હવાઈ હુમલો, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ પર કર્યો બોમ્બમારો

હવે એક નવા યુદ્ધની શરૂઆત થઇ રહી છે, જેમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં દવિડ્યાશય પરીણા, અફઘાનિસ્તાને પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ પર હવાઈ હુમલા…

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર તણાવ: 5 સ્થળોએ ભારે ગોળીબાર, એરસ્ટ્રાઈકમાં 70 આતંકીઓનો નાશ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી તણાવ ફરી વધ્યો છે. રિપોર્ટ અનુસાર 24 ફેબ્રુઆરીના સાંજના સમયે પાકિસ્તાની સેનાએ ઉરઘા બોર્ડર નજીક અફઘાનિસ્તીની પોસ્ટ પર તોપમારો કર્યો. સરહદ પર ઉરાઘા, જકા ખેલ,…

ડ્યુરન્ડ લાઇન પર પાકિસ્તાન–અફઘાનિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ, સરહદે ગોળીબારથી લોકોમાં ગભરાટ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ડ્યુરન્ડ લાઇન પર ફરી તણાવ વધ્યો છે. કંદહાર પ્રાંતના સ્પિન બોલ્ડક વિસ્તારમાં બંને દેશોની સેના વચ્ચે ભારે ગોળીબાર અને મોર્ટાર હુમલા થયા. અચાનક થયેલી અથડામણને કારણે…

પાકિસ્તાન : ઇસ્લામાબાદ આત્મઘાતી વિસ્ફોટ બાદ PM શાહબાઝ શરીફે ભારત પર લગાવ્યો ગંભીર આરોપ

ઇસ્લામાબાદ કોર્ટની બહાર થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદ, જેમાં 12 લોકોના મોત થયા હતા, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શરીફે આ હુમલાઓ…

નૂર વલી મહેસુદે પાકિસ્તાનને કઠિન પરિસ્થિતિમાં મુકી દીધું, સતત આતંકવાદી હુમલાઓ બાદ તણાવ શિખરે

8 ઓક્ટોબરે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા ખૈબર પખ્તુનખ્વા રાજ્યમાં થયેલા ભારે હુમલામાં 23 પાકિસ્તાની સૈનિકોના મોત થયા. આ હુમલાની જવાબદારી TTPએ લીધી હતી, જેના નેતા નૂર વલી મહેસુદ છે. હમલાના…