દીવ-મુંબઈ વચ્ચે ઈન્ડિગો ફ્લાઇટનો ભવ્ય પ્રારંભ, પ્રથમ ઉડાનમાં 59 મુસાફરો રવાના
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને મુંબઈ વચ્ચે નવા હવાઈ કનેક્શનથી મુસાફરો માટે રાહત વધારાઈ છે. દીવના નાગવા એરપોર્ટ પરથી આજે ઈન્ડિગો એરલાઈન્સની દીવ-મુંબઈ ફ્લાઇટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી હવાઈ…
મિડલ ઈસ્ટ માટે 13 માર્ચથી એર ઈન્ડિયાની 78 ફ્લાઈટ્સ શરૂ, મુસાફરોને મળશે વધુ સુવિધા
પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં મુસાફરોની વધતી માંગ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે 13 માર્ચ 2026થી કુલ 78 શેડ્યૂલ અને નોન-શેડ્યૂલ ફ્લાઈટ્સ શરૂ કરવાની જાહેરાત કરી…
ખાડી દેશોમાં યુદ્ધને કારણે હવાઈ મુસાફરી થશે મોંઘી, ફ્યુઅલ સરચાર્જમાં કરાયો મોટો વધારો
ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને આ પ્રકારની ભૂગોળીય રાજકીય અસ્થિરતાના કારણે એરલાઈન કંપનીઓને ભારે અસર પડી રહી છે. આ સંજોગોમાં, એર ઇન્ડિયા ગ્રુપે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્યુઅલ…
બાંગ્લાદેશે ભારતીયો માટે વિઝા સેવાઓ પુનઃસ્થાપિત કરી, તારિક રહેમાનના આગમન બાદ સુધારા થયા
બાંગ્લાદેશના નવા વડા પ્રધાન તરીકે રહેમાન ના સત્તામાં આવતાની સાથે જ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવગ્રસ્ત સંબંધોમાં સુધારા માટે પહેલ થઈ છે. શુક્રવારે નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઇ કમિશને ભારતીય નાગરિકો…
વંદે ભારત અને અમૃત ટ્રેનોમાં હવે ‘કન્ફર્મ’ બર્થ મળશે, રેલવેની નવી ઇમરજન્સી ક્વોટા સુવિધા
ભારતીય રેલવે મુસાફરો માટે સુવિધામાં વધારો કરતી વખતે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત ટ્રેનોમાં ‘ઇમરજન્સી ક્વોટા’ (EQ) લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી આ…
હાવડા–કામાખ્યા રૂટ પર દોડશે દેશની પહેલી વંદે ભારત સ્લીપર, ભાડાં જાહેર
પૂર્વી ભારતથી પૂર્વોત્તર ભારતની મુસાફરી હવે વધુ ઝડપી અને આરામદાયક બનવા જઈ રહી છે. ભારતીય રેલવેએ હાવડા અને કામાખ્યા (ગુવાહાટી) વચ્ચે દોડનારી દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસના ભાડાંનું માળખું…
તાંઝાનિયા : માઉન્ટ કિલિમંજારો પર હેલિકોપ્ટર ક્રેશ, 5 લોકોનાં મોત
તાંઝાનિયાના માઉન્ટ કિલિમંજારો પર મેડિકલ ઈમરજન્સી મિશન દરમિયાન હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા પાંચ લોકોનાં મોત નીપજ્યા છે. તાંઝાનિયાના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે ગુરુવારે (25 ડિસેમ્બર) આ અંગેની જાણકારી આપી હતી. હેલિકોપ્ટર બુધવારે…
ઇન્ડિગો સંકટ : દિલ્હી-બેંગલુરુમાંથી 160 ફ્લાઇટ્સ રદ્દ, મુસાફરોને મુશ્કેલી
ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ હજુ યથાવત છે. 12 ડિસેમ્બરના રોજ, દિલ્હી અને બેંગલુરુ એરપોર્ટ પરથી કુલ 160 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. DGCA દ્વારા અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે, પરંતુ મુસાફરો…
ભારતીયો માટે ઈરાનનો મોટો નિર્ણય, ‘વિઝા-ફ્રી’ પ્રવેશ સુવિધા તાત્કાલિક અસરથી સ્થગિત
ઈરાન સરકારે ભારતીય નાગરિકોને આપવામાં આવતી વિઝા-મુક્ત (Visa-Free) પ્રવેશ સુવિધાને તાત્કાલિક અસરથી રદ્દ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. સામાન્ય પાસપોર્ટ ધરાવતા ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રી ઉપરનો સ્થગન 22 નવેમ્બર…
થાઇલેન્ડમાં દારૂ પીવાનો સમય નક્કી! : બપોરે 2થી સાંજે 5 સુધી પ્રતિબંધ, નિયમ તોડનારને ભારે દંડ
સ્ટ્રીટ ફૂડ, દરિયાકિનારા અને નાઇટલાઇફ માટે જાણીતું થાઇલેન્ડ હવે તેના દારૂ પીવાના નિયમોમાં ફેરફાર લઈને આવ્યું છે. હવે દેશભરમાં બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી દારૂ પીવા પર પ્રતિબંધ…
















