પ્રત્યાર્પણ બાદ, તહવ્વુર રાણા હવે ભારતમાં આતંકવાદ વિરોધી કેસોનો સામનો કરશે, નરેન્દ્ર માન NIA કેસની કરશે દલીલ

26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે. પ્રત્યાર્પણ ટાળવા માટે રાણાના છેલ્લા પ્રયાસને યુએસ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો, ત્યારબાદ…