BCCIનું કડક વલણ, વિજય હજારે ટ્રોફી મામલે લીધો આ મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટરો માટે ઘરેલુ ક્રિકેટ પર BCCI એ કડક વલણ અપનાવ્યું છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે 24 ડિસેમ્બરથી શરૂ થનારી આગામી વિજય હજારે ટ્રોફીમાં તમામ વર્તમાન રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓએ…