નૂર વલી મહેસુદે પાકિસ્તાનને કઠિન પરિસ્થિતિમાં મુકી દીધું, સતત આતંકવાદી હુમલાઓ બાદ તણાવ શિખરે
8 ઓક્ટોબરે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા ખૈબર પખ્તુનખ્વા રાજ્યમાં થયેલા ભારે હુમલામાં 23 પાકિસ્તાની સૈનિકોના મોત થયા. આ હુમલાની જવાબદારી TTPએ લીધી હતી, જેના નેતા નૂર વલી મહેસુદ છે. હમલાના…
શાહબાઝે ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, શાંતિ મંત્રણાની અપીલ પણ કરી
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત સાથે શાંતિ મંત્રણાની અપીલ કરી છે. જોકે, સાથે જ તેઓએ જમ્મુ-કાશ્મીર સહિતના “પડતર મુદ્દાઓ” ઉકેલવાની જરૂરિયાત પણ રજુ કરી છે, જેને લઈને…








