અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન થયું છે. હોસ્પિટલે આ અંગે માહિતી આપી હતી. મગજમાં હેમરેજ થયા બાદ, તેમની લખનૌના પીજીઆઈમાં સારવાર ચાલી રહી હતી.…