અમદાવાદના વાહનચાલકો માટે મહત્વની સૂચના, શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોનો પ્રવેશ બંધ

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા મહત્વના અને વ્યસ્ત શાસ્ત્રી બ્રિજ (વિશાલા–નારોલ બ્રિજ) પરથી પસાર થતા ભારે વાહનો માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજની સલામતી અને…