શિક્ષણની નવી આશા: ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત થયેલા 303 બાળકો હવે ભણશે શાળામાં!

શિક્ષણની નવી આશા: થલતેજમાં ભિક્ષાવૃત્તિ મુક્ત અને વંચિત બાળકોનો ભવ્ય ‘શાળા પ્રવેશોત્સવ’, 303 બાળકો જોડાયા શિક્ષણના મુખ્ય પ્રવાહમાં અમદાવાદ: અમદાવાદના થલતેજ ખાતે આવેલી પી.એમ.  થલતેજ અનુપમ પ્રાથમિક શાળા ખાતે આજે…