સીજેઆઈ બી. આર. ગવઈનું વિદાય સંબોધન: “હું બૌદ્ધ ધર્મનું પાલન કરું છું, જે શાંતિ અને કરુણાનો સંદેશ આપે છે”

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી. આર. ગવઈએ તેમના વિદાય સમારંભમાં હ્રદયસ્પર્શી અને સંદેશસભર સંબોધન આપ્યું. તેમણે જણાવ્યું કે તેઓ વ્યક્તિગત જીવનમાં બૌદ્ધ ધર્મના અનુયાયી છે, જે તેમને શાંતિ, સહઅસ્તિત્વ અને…