શેરબજારમાં NRIની ભાગીદારી વધારવા મામલે SEBIના વડાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ભારતના સિક્યોરિટીઝ રેગ્યુલેટર SEBIના વડા તુહિન કાંત પાંડેએ કહ્યું છે કે તેઓ ભારતીય શેરબજારમાં બિન-નિવાસી ભારતીયો (NRI) ની ભાગીદારી વધારવા માટે KYC પ્રક્રિયાને સરળ અને સુરક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત…