Delhi/ સૌરભ ભારદ્વાજ અને અન્ય ત્રણ AAP નેતાઓ વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો શું છે મામલો

દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી (AAP) ના વરિષ્ઠ નેતાઓ સૌરભ ભારદ્વાજ, સંજય ઝા અને આદિલ અહેમદ ખાન વિરુદ્ધ ધાર્મિક લાગણીઓ દુભાવવાના આરોપસર FIR નોંધી છે. આ કેસ ખ્રિસ્તી સમુદાયના પવિત્ર…