કેન્દ્ર સરકારે સંચાર સાથી એપના પ્રી-ઇન્સ્ટોલેશનનો નિર્ણય પાછો ખેચ્યો, જાણો શું છે કારણ

કેન્દ્ર સરકારે સંચાર સાથી એપ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. સરકારે જણાવ્યું છે કે ફોન પર આ એપનું પ્રી-ઇન્સ્ટોલેશન ફરજિયાત નથી. ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયે X પર એક પોસ્ટ જારી…

વિરોધ વચ્ચે સંચાર સાથી એપના ડાઉનલોડ્સમાં થયો વધારો… સરકારે આપ્યો હતો આ આદેશ

સાયબર સુરક્ષા અને મોબાઇલ સલામતી માટે રચાયેલ સરકારની સંચાર સાથી એપ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. મોબાઇલ ફોન પર એપના ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલેશન સામે વિરોધ ચાલુ છે, ત્યારે બીજી તરફ આ…

ટૂંક સમયમાં આ એપ તમામ સ્માર્ટફોન પર મળી રહેશે… નહીં કરી શકો ડિલીટ

ભારતીયોને ટૂંક સમયમાં તેમના સ્માર્ટફોનમાં એક સરકારી એપ પહેલાથી ઇન્સ્ટોલ કરેલી મળશે. એક અહેવાલમાં જણાવાયું છે કે ભારત સરકારના ટેલિકોમ મંત્રાલયે ખાનગી રીતે સ્માર્ટફોન ઉત્પાદકોને સાયબર સુરક્ષા સુરક્ષા પૂરી પાડતી…