મહાકુંભથી રોડવેઝ માલામાલ, 45 દિવસમાં 38 કરોડથી વધુની થઇ આવક

છેલ્લા એક વર્ષમાં રોડવેઝ વારાણસી ક્ષેત્રની બસોમાં જેટલા મુસાફરોએ મુસાફરી કરી હતી, તેટલા મુસાફરોએ મહાકુંભના ફક્ત 45 દિવસમાં જ મુસાફરી કરી હતી. મહાકુંભ દરમિયાન વારાણસી ક્ષેત્રમાંથી 29.02 લાખ મુસાફરોએ મુસાફરી…