Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટનાં મોતનો કેસ, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ખુલાસો

રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોતને લઈ છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે આ સમગ્ર કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે,રાજકુમાર જાટના મોતને લઇ પોલીસનો દાવો છે કે અકસ્માતમાં તેનું મોત થયું છે એટલે કે બસની અડફેટે તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે,પોલીસે ખાનગી બસને પણ ગુનામાં લીધી છે અને ડ્રાઈવર અને કલિનરની અટકાયત કરી છે. આ પણ વાંચો :- Ahmedabad : આજે ગરમીથી મળશે રાહત, પવનોની દિશા બદલતા તાપમાનમાં નોંધાયો ઘટાડો અકસ્માતમાં રાજકુમાર જાટનું થયું મોતઃ પોલીસ :- સમગ્ર ઘટનાને લઇ તેઓએ જણાવ્યું હતું કે રાજકુમારના મોત અંગે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં શરીર પર નાની મોટી 42 ઇજાના નિશાનો જોવા મળ્યા છે. આ ઇજા પ્રાથમિક દ્રષ્ટ્રીએ અકસ્માતને કારણે…

રોહિત શર્મા 2027માં રમશે ODI! ભારતીય કેપ્ટન ફિટનેસને લઈને આ ખાસ વ્યક્તિ સાથે કામ કરશે, આ રિપોર્ટમાં કરાયો દાવો

ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન એવી ઘણી ચર્ચા હતી કે રોહિત શર્મા ICC ટૂર્નામેન્ટ બાદ નિવૃત્તિ લેશે. પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની ટાઈટલ મેચની પૂર્વ સંધ્યાએ જ્યારે શુભમન ગિલ મીડિયાની સામે આવ્યો અને તેને આ સવાલ પૂછવામાં આવ્યો તો ભારતીય વાઇસ કેપ્ટને તેનો ઈન્કાર કરી દીધો. ભારતીય ટીમે ખિતાબ જીત્યા બાદ રોહિત જ્યારે મીડિયાની સામે આવ્યો ત્યારે તેણે પોતાની નિવૃત્તિ વિશે સ્પષ્ટપણે કહ્યું કે તે હજુ નિવૃત્ત થઈ રહ્યો નથી. આ પણ વાંચો :- ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી ટીમો સફેદ જેકેટ કેમ પહેરે છે, જાણો તેનો અર્થ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કર્યાના થોડા કલાકો પછી, રોહિત શર્માએ સત્તાવાર પ્રસારણકર્તા સાથે તેના ભવિષ્ય વિશે ખુલીને વાત કરી. રોહિતે કહ્યું, “અત્યારે, હું વસ્તુઓ જેમ જેમ આવે છે તેમ લઈ રહ્યો છું. મારા…

Vadodara : વડોદરાના ખાનગી સ્કૂલને ફટકાર્યો દંડ, RTE એક્ટનો અમલ ન થતો હોવાથી કરાઈ કાર્યવાહી

વડોદરાના ભાયલીની વિબગ્યોર સ્કૂલને દંડ ફટકાર્યો છે. શાળામાં ગણવેશ અને પુસ્તક સામગ્રી ખરીદવા દબાણ થતું હોવાની માહિતી સામે આવી હતી.જેથી RTE એક્ટનો અમલ ન થતો હોવાથી DEOએ કાર્યવાહી કરી છે. અને સ્કૂલને 30 હજારનો દંડ ફટકાર્યો છે. આ પણ વાંચો :- Kutch : સરકારી જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર કાર્યવાહી, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર વડોદરા DEO મહેશ પાંડે જણાવ્યું કે, ”વિબગ્યોર સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના 100થી 150 વાલીઓ સ્કૂલ વિરૂદ્ધ ફરિયાદ કરવા આવ્યા હતા. જેના પગલે તપાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે તપાસ ટીમ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેના પગલે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે અને સ્કૂલને 30 હજારનો દંડ ફટકારવામા આવ્યો છે” આ પણ વાંચો :- gandhinagar :…

Gandhinagar : ગાંધીનગરમાં આજે વિધાનસભા ગૃહની બેઠક મળશે, વિવિધ વિભાગના પ્રશ્નોની કરાશે ગહન ચર્ચા

ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહની બેઠક મળનાર છે. જેમાં પ્રશ્નોત્તરીકાળથી બેઠકની શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણના વિભાગના પ્રશ્નોની ગહન ચર્ચા કરવામાં આવશે. આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક આ બેઠક આદિજાતિ વિકાસ વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન બિન સરકારી સભ્યોના કામકાજ માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જેમાં બિન સરકારી સભ્યોના કામકાજ પાંચમા અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, અંદાજ પત્રક સામાન્ય ચર્ચાનો આજે બીજો દિવસ છે. ગત રોજ સરકાર દ્વારા વિજળીના ભાવ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2024માં અદાણી પાવર ને રાજ્ય સરકારે 1403…