મંત્રીઓએ બોલતી વખત સંયમ રાખવો જોઇએ, કોઇની સાથે અન્યાય ન થાય તે આપણી જવાબદારીઃ ફડ્ણવીસ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમના મંત્રીમંડળના સાથીદારોને સમાજમાં સુમેળ જાળવવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે મંત્રીઓએ પોતાના નિવેદનોમાં સંયમ રાખવો જોઈએ જેથી સમાજમાં નફરત ન ફેલાય. ૧૯ માર્ચે NCP-SPના…